$1.6 \ m$ પહોળા દરવાજાને ખોલવા માટે તેની ખુલ્લી ધાર પર $1 \ N$ બળ લગાડવું પડે છે. જો આ દરવાજાને મજાગરા (ભ્રમણાક્ષ) થી $0.4 \ m$ દૂર આવેલા બિંદુ પર બળ આપીને ખોલવો હોય,તો કેટલું બળ આપવું પડે?

  • A
    $1.2$
  • B
    $3.6$
  • C
    $2.4$
  • D
    $4$

Explore More

Similar Questions

$M$ દળ અને $L$ લંબાઈનો એક સળિયો $PQ$ છેડો $P$ પર મિજાગરા (hinge) વડે જડેલો છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ સળિયાને બિંદુ $Q$ પર બાંધેલી દળરહિત દોરી વડે સમક્ષિતિજ રાખવામાં આવ્યો છે. જ્યારે દોરી કાપવામાં આવે,ત્યારે સળિયાનો પ્રારંભિક કોણીય પ્રવેગ કેટલો હશે?

Difficult
View Solution

એક ઓટોમોબાઈલ એન્જિન $1800 \ rev/min$ ની ઝડપે ફરતી વખતે $100 \ kW$ પાવર ઉત્પન્ન કરે છે. તે કેટલું ટોર્ક ($N-m$ માં) ઉત્પન્ન કરે છે?

જ્યારે સીલિંગ ફેન બંધ કરવામાં આવે છે,ત્યારે તેની કોણીય વેગ $50\%$ ઘટી જાય છે જ્યારે તે $36$ પરિભ્રમણ પૂર્ણ કરે છે. સ્થિર થતા પહેલા તે કેટલા વધુ પરિભ્રમણ કરશે? (સમાન કોણીય મંદન ધારો)

Difficult
View Solution

$2 \ kg$ ના ચાર દળોને $1/4 \ m$ લાંબા સ્પોક્સ વડે ધરી સાથે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડેલા છે. $24 \ N$ નું બળ $F$ એ $1/2 \ m$ લાંબા સ્પોકના છેડે $30^{\circ}$ ના ખૂણે લગાવતા કોણીય પ્રવેગ $\alpha$ પેદા થાય છે. $\alpha$ નું મૂલ્ય ........ $rad/s^2$ છે.

Difficult
View Solution

એક નિયમિત ઘનતાવાળી તકતી $10$ પરિભ્રમણ પ્રતિ સેકન્ડ કરે છે. તેની ઉપર ટૉર્ક લગાડતાં તેમાં $5 \text{ rad s}^{-2}$ નો કોણીય પ્રવેગ ઉત્પન્ન થાય છે. $2 \text{ s}$ બાદ તેનો કોણીય વેગ ...... $\text{rad s}^{-1}$ અને $2 \text{ s}$ માં તકતીએ કરેલાં પરિભ્રમણ ...... થાય.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo