ત્રણ પાતળા નિયમિત સળિયા,દરેકનું દળ $M$ અને લંબાઈ $L$ છે,તેને કાર્તેઝિયન યામાક્ષ પદ્ધતિની ત્રણેય અક્ષ પર એવી રીતે મૂકવામાં આવ્યા છે કે દરેક સળિયાનો એક છેડો ઊગમબિંદુ પર રહે. આ તંત્રની $z$-અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા શોધો.

  • A
    $\frac{ML^2}{3}$
  • B
    $\frac{2ML^2}{3}$
  • C
    $\frac{ML^2}{6}$
  • D
    $ML^2$

Explore More

Similar Questions

એક નળાકાર સળિયાની તેની લંબાઈને લંબ અને તેના કેન્દ્રમાંથી પસાર થતી પરિભ્રમણની ધરીને અનુલક્ષીને ચક્રાવર્તન ત્રિજ્યા $k$ છે. જો સળિયાની લંબાઈ $10 \sqrt{3} \ m$ હોય,તો $k$ નું મૂલ્ય મીટરમાં શોધો.

$R$ ત્રિજ્યા અને $\rho$ ઘનતા ધરાવતા નક્કર ગોળાની તેના વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા (moment of inertia) કેટલી થાય?

Difficult
View Solution

જો $I_1$ એ $M$ દળ અને $l$ લંબાઈ ધરાવતા પાતળા સળિયાની તેની લંબાઈને લંબ અને તેના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા હોય,અને $I_2$ એ તે સળિયાને વાળીને બનાવેલી રીંગની તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા હોય,તો:

Difficult
View Solution

એક અસમાન વર્તુળાકાર તકતી (દળ $M$ અને ત્રિજ્યા $R$) ની ચાર પરસ્પર લંબ સ્પર્શકો $AB, BC, CD, DA$ ને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રાઓ અનુક્રમે $I_1, I_2, I_3$ અને $I_4$ છે (ચોરસ $ABCD$ વર્તુળને પરિગત છે). તકતીના દ્રવ્યમાન કેન્દ્રનું તેના ભૌમિતિક કેન્દ્રથી અંતર કેટલું હશે?

એક પાતળા,દળરહિત સળિયાની તેના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા શોધો,જ્યાં આ સળિયાના બંને છેડે દળની એક જોડી લટકાવેલી છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo