એક કણ વર્તુળાકાર પથ પર ઘટતી ઝડપ સાથે ગતિ કરે છે. સાચું વિધાન નક્કી કરો.

  • A
    કોણીય વેગમાન અચળ રહે છે.
  • B
    પ્રવેગ $(a)$ કેન્દ્ર તરફ હોય છે.
  • C
    કણ ઘટતી ત્રિજ્યા સાથે કુંતલાકાર પથ પર ગતિ કરે છે.
  • D
    કોણીય વેગમાનની દિશા અચળ રહે છે.

Explore More

Similar Questions

અનિયમિત વર્તુળાકાર ગતિમાં,સ્પર્શક પ્રવેગ અને ત્રિજ્યાવર્તી પ્રવેગનો ગુણોત્તર કેટલો થાય? ($r$ એ વર્તુળની ત્રિજ્યા છે,$v$ એ કણની ઝડપ છે,$\alpha$ એ કોણીય પ્રવેગ છે.)

એક કણ $xy$-સમતલમાં $\vec{v} = x \hat{i} + yt \hat{j}$ વેગ સાથે ગતિ કરે છે. $t = \frac{x \sqrt{3}}{y}$ સમયે,સ્પર્શકીય અને લંબ પ્રવેગ કેટલા હશે?

$m$ દળનો પદાર્થ $r$ ત્રિજ્યાના વર્તુળ પર ગતિ કરે છે. તેનો કેન્દ્રગામી પ્રવેગ સમય સાથે $a_c = k^2 r t^2$ સૂત્ર મુજબ બદલાય છે. તો પદાર્થ પર લાગતા બળ દ્વારા પદાર્થને મળતો પાવર કેટલો થશે?

Difficult
View Solution

$50\, m s^{-1}$ ની ઝડપે ગતિ કરતી ટ્રેન $250\, m$ ની ત્રિજ્યાવાળા વક્રાકાર રસ્તા પર જાય ત્યારે તેનો પ્રવેગ કેટલો ($, m s^{-2}$ માં)?

જો સમાન દળ ધરાવતા બે કણોના પથની વક્રતા ત્રિજ્યાનો ગુણોત્તર $3:4$ હોય,તો કેન્દ્રગામી બળ અચળ રાખવા માટે,તેમના વેગનો ગુણોત્તર કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo