યુરિયાનું જલીય દ્રાવણ (અણુભાર $= 60 \ g \ mol^{-1}$) વાતાવરણના દબાણે $100.18^o C$ તાપમાને ઊકળે છે. જો પાણી માટે $K_f = 1.86 \ K \ kg \ mol^{-1}$ અને $K_b = 0.512 \ K \ kg \ mol^{-1}$ હોય,તો દ્રાવણનું ઠારબિંદુ = ..... $^o C$.

  • A
    $-6.45$
  • B
    $6.45$
  • C
    $0.645$
  • D
    $-0.65$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

$2.5 \ g$ અબાષ્પશીલ,બિન-વિદ્યુતવિભાજ્ય પદાર્થને $25^{\circ} C$ તાપમાને $100 \ g$ પાણીમાં ઓગાળવામાં આવે છે. દ્રાવણના ઉત્કલનબિંદુમાં $2^{\circ} C$ નો વધારો જોવા મળે છે. દ્રાવ્યની સાંદ્રતા દ્રાવકની સાંદ્રતાની સરખામણીમાં નગણ્ય છે તેમ ધારીને,પરિણામી જલીય દ્રાવણનું બાષ્પદબાણ . . . . . . $mm$ of $Hg$ (નજીકનો પૂર્ણાંક) છે.
[આપેલ છે: પાણીનો મોલલ ઉન્નયન અચળાંક $(K_b) = 0.52 \ K \ kg \ mol^{-1}$,
$1 \ atm$ દબાણ $= 760 \ mm$ of $Hg$,પાણીનું મોલર દળ $= 18 \ g \ mol^{-1}]$

હવામાં આયોડિન એ કેવા પ્રકારનું દ્રાવણ છે?

પાણીમાં ગ્લુકોઝના $1.5 \, m$ દ્રાવણ માટે ઉત્કલનબિંદુમાં ઉન્નયન $4 \, K$ છે. પાણીમાં ગ્લુકોઝના $4.5 \, m$ દ્રાવણ માટે ઠારબિંદુમાં અવનયન $4 \, K$ છે. મોલલ ઉન્નયન અચળાંક અને મોલલ અવનયન અચળાંકનો ગુણોત્તર $(K_{b} / K_{f})$ $....$ છે.

અબાષ્પશીલ દ્રાવ્ય $A$ ના $1 \ m$ દ્રાવણ માટે ઉત્કલનબિંદુમાં ઉન્નયન $3 \ K$ છે. સમાન દ્રાવકમાં $A$ ના $2 \ m$ દ્રાવણ માટે ઠારબિંદુમાં અવનયન $6 \ K$ છે. $K_{b}$ અને $K_{f}$ નો ગુણોત્તર એટલે કે $K_{b} / K_{f}$ એ $1 : X$ છે. $X$ નું મૂલ્ય [નજીકનો પૂર્ણાંક] શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo