પાણીમાં ગ્લુકોઝના $1.5 \, m$ દ્રાવણ માટે ઉત્કલનબિંદુમાં ઉન્નયન $4 \, K$ છે. પાણીમાં ગ્લુકોઝના $4.5 \, m$ દ્રાવણ માટે ઠારબિંદુમાં અવનયન $4 \, K$ છે. મોલલ ઉન્નયન અચળાંક અને મોલલ અવનયન અચળાંકનો ગુણોત્તર $(K_{b} / K_{f})$ $....$ છે.

  • A
    $4$
  • B
    $1$
  • C
    $2$
  • D
    $3$

Explore More

Similar Questions

$100.18\,^oC$ તાપમાને ઊકળતા યુરિયાના જલીય દ્રાવણનું ઠારબિંદુ $^oC$ માં ગણો. $(K_f = 1.86\, ^oC\, m^{-1}, K_b = 0.512\,^oC\, m^{-1})$

પ્રવાહી દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્યના આદર્શ દ્રાવણ માટે સાચું વિધાન પસંદ કરો.

$80\,^oC$ તાપમાને,શુદ્ધ પ્રવાહી $A$ નું બાષ્પ દબાણ $520\, mm\,Hg$ છે અને શુદ્ધ પ્રવાહી $B$ નું બાષ્પ દબાણ $1000\, mm\,Hg$ છે. જો $A$ અને $B$ નું મિશ્રણ $80\,^oC$ અને $1\, atm$ દબાણે ઉકળે છે,તો મિશ્રણમાં $A$ નું પ્રમાણ ........... $mol\,\%$ છે.

અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેર્યા પછી, પાણીનું ઠારબિંદુ ઘટીને $-0.186^{\circ} C$ થાય છે. જો $K_f = 1.86 \text{ K kg mol}^{-1}$ અને $K_b = 0.521 \text{ K kg mol}^{-1}$ હોય, તો $\Delta T_b$ ની ગણતરી કરો। ($\text{ K}$ માં)

જ્યારે એક અબાષ્પશીલ,બિન-વિદ્યુતવિભાજ્ય ઘન દ્રાવ્યને $40 \text{ g}$ દ્રાવકમાં ઓગાળવામાં આવે છે,ત્યારે દ્રાવકનું બાષ્પદબાણ $760 \text{ mm Hg}$ થી ઘટીને $750 \text{ mm Hg}$ થાય છે. જો તે જ દ્રાવણ $320 \text{ K}$ તાપમાને ઉકળે છે,તો દ્રાવણમાં હાજર દ્રાવકના મોલની સંખ્યા . . . . . . છે. (નજીકનો પૂર્ણાંક) [આપેલ છે: શુદ્ધ દ્રાવકનું ઉત્કલનબિંદુ = $319.5 \text{ K}$,દ્રાવકનો $K_b = 0.3 \text{ K kg mol}^{-1}$]

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo