$2.5 \ g$ અબાષ્પશીલ,બિન-વિદ્યુતવિભાજ્ય પદાર્થને $25^{\circ} C$ તાપમાને $100 \ g$ પાણીમાં ઓગાળવામાં આવે છે. દ્રાવણના ઉત્કલનબિંદુમાં $2^{\circ} C$ નો વધારો જોવા મળે છે. દ્રાવ્યની સાંદ્રતા દ્રાવકની સાંદ્રતાની સરખામણીમાં નગણ્ય છે તેમ ધારીને,પરિણામી જલીય દ્રાવણનું બાષ્પદબાણ . . . . . . $mm$ of $Hg$ (નજીકનો પૂર્ણાંક) છે.
[આપેલ છે: પાણીનો મોલલ ઉન્નયન અચળાંક $(K_b) = 0.52 \ K \ kg \ mol^{-1}$,
$1 \ atm$ દબાણ $= 760 \ mm$ of $Hg$,પાણીનું મોલર દળ $= 18 \ g \ mol^{-1}]$

  • A
    $702$
  • B
    $704$
  • C
    $705$
  • D
    $707$

Explore More

Similar Questions

$80^o C$ તાપમાને,શુદ્ધ પ્રવાહી $A$ નું બાષ્પ દબાણ $520 \ mm \ Hg$ છે અને શુદ્ધ પ્રવાહી $B$ નું બાષ્પ દબાણ $1000 \ mm \ Hg$ છે. જો $A$ અને $B$ નું મિશ્રણ $80^o C$ અને $1 \ atm$ દબાણે ઉકળતું હોય,તો મિશ્રણમાં $A$ ની મોલ ટકાવારી ........... હશે. $(1 \ atm = 760 \ mm \ Hg)$

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

$0.1 \ M$ મોનોબેઝિક એસિડના દ્રાવણનો $pH$ $2$ છે. $T$ કેલ્વિન તાપમાને તેનું અભિસરણ દબાણ (osmotic pressure) ............. $RT$ છે.

$NaCl$ નું જલીય દ્રાવણ પાણીના ઠારબિંદુમાં $0.372 \, K$ જેટલો ઘટાડો દર્શાવે છે. સમાન મોલાલિટી ધરાવતા $BaCl_2$ ના દ્રાવણનું ઉત્કલનબિંદુ .........$^oC$ થશે. $[K_f(H_2O) = 1.86 \, K \, kg \, mol^{-1}; K_b(H_2O) = 0.52 \, K \, kg \, mol^{-1}]$

$Ag_3PO_4$ ના સંતૃપ્ત જલીય દ્રાવણની દ્રાવ્યતા ($\text{moles/litre}$ માં) ગણો,જો $373 \ K$ તાપમાને દ્રાવણનું બાષ્પ દબાણ $750 \ torr$ થાય. (ધારો કે $373 \ K$ તાપમાને શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ $760 \ torr$ છે અને પાણીની ઘનતા $1 \ g/mL$ છે)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo