એક દ્રાવક માટે મોલલ ઠારબિંદુ અવનયન અચળાંક $(K_f)$ ગણો,જેનું ઠારબિંદુ $16.6 \, ^\circ C$ અને ગલન-ઉષ્મા $180.75 \, J/g$ છે.

  • A
    $2.68$
  • B
    $3.86$
  • C
    $4.68$
  • D
    $2.86$

Explore More

Similar Questions

$250 \ g$ દ્રાવકમાં $1.5 \ g$ અબાષ્પશીલ દ્રાવ્ય (આણ્વીય દળ $= 60$) ઓગળતા તેના ઠારબિંદુમાં $0.01 \ ^{\circ}C$ નો ઘટાડો થાય છે. દ્રાવકનો મોલલ અવનયન અચળાંક શોધો.

$500 \ g$ પાણીમાં કેટલા ગ્રામ યુરિયા ઓગાળવાથી ઠારબિંદુમાં થતો ઘટાડો $0.186^oC$ થશે? (જ્યાં $K_f = 1.86^oC \ kg \ mol^{-1}$)

Difficult
View Solution

$45 \ g$ ઇથિલિન ગ્લાયકોલ $(C_{2}H_{6}O_{2})$ ને $600 \ g$ પાણી સાથે મિશ્ર કરવામાં આવે છે. $(a)$ ઠારબિંદુમાં થતો ઘટાડો અને $(b)$ દ્રાવણનું ઠારબિંદુ ગણો.

Difficult
View Solution

એસકોર્બિક એસિડ $(\text{C}_6\text{H}_8\text{O}_6)$ નું દળ ગણો જેને $75 \text{ g}$ એસિટિક એસિડમાં ઓગાળવાથી તેના ઠારબિંદુમાં $1.5^\circ\text{C}$ નો ઘટાડો થાય. $[K_f = 3.9 \text{ K kg mol}^{-1}, \text{H} = 1, \text{C} = 12, \text{O} = 16 \text{ amu}]$ ($\text{ g}$ માં)

નીચે બે વિધાનો આપેલા છે $:$
વિધાન $(I) :$ મોલલ અવનયન અચળાંક $K_{f}$ એ $\frac{M_1 R T_f^2}{\Delta H_{\text {fus }}}$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં સંજ્ઞાઓ તેમના સામાન્ય અર્થ ધરાવે છે.
વિધાન $(II) :$ બેન્ઝીન માટે $K_{f}$ નું મૂલ્ય પાણી માટેના $K_{f}$ કરતા ઓછું છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો $:$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo