$500 \ g$ પાણીમાં કેટલા ગ્રામ યુરિયા ઓગાળવાથી ઠારબિંદુમાં થતો ઘટાડો $0.186^oC$ થશે? (જ્યાં $K_f = 1.86^oC \ kg \ mol^{-1}$)

  • A
    $0.3$
  • B
    $3$
  • C
    $30$
  • D
    $9$

Explore More

Similar Questions

જો $100 \ g$ પાણીમાં $5 \ g$ ગ્લુકોઝ ઓગળતા ઠારબિંદુમાં અવનયન $2.15 \ K$ થતું હોય,તો પાણીનો ક્રાયોસ્કોપિક અચળાંક કેટલો હશે? (ગ્લુકોઝનું મોલર દળ $= 180 \ g \ mol^{-1}$)

જ્યારે જલીય દ્રાવણમાં બિન-વિદ્યુતવિભાજ્ય દ્રાવ્યનો મોલ અંશ $0.01$ હોય,ત્યારે ઠારબિંદુમાં થતો ઘટાડો કેટલો હશે ($K$ માં)? ($H_2O$ માટે $K_f = 1.86 \ K \ kg \ mol^{-1}$)

$50 \ g$ પાણીમાં $5 \ g$ અબાષ્પશીલ દ્રાવ્યનું દ્રાવણ તેના ઠારબિંદુમાં $0.2 \ K$ નો ઘટાડો કરે છે. જો પાણીનો $K_{f} = 1.86 \ K \ kg \ mol^{-1}$ હોય,તો દ્રાવ્યનું મોલર દળ ગણો.

$15 \ g$ અબાષ્પશીલ દ્રાવ્યને $200 \ mL$ પાણીમાં ઓગાળીને બનાવેલા દ્રાવણના ઠારબિંદુમાં અવનયન $0.75 \ K$ છે. જો પાણીનો મોલલ અવનયન અચળાંક $1.86 \ K \ kg \ mol^{-1}$ હોય,તો દ્રાવ્યનું આણ્વીય દળ ગણો.

જ્યારે $1.5 \ g$ અબાષ્પશીલ દ્રાવ્યને $90 \ g$ દ્રાવકમાં ઓગાળવામાં આવે ત્યારે તેના ઠારબિંદુમાં $0.25 \ K$ નો ઘટાડો થાય છે,તો દ્રાવ્યનું મોલર દળ ગણો. આપેલ છે: $K_{f} = 1.2 \ K \ kg \ mol^{-1}$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo