પાણીમાં $5\%$ (વજનથી) કેન સુગરના દ્રાવણનું ઠારણબિંદુ $271 \, K$ છે. જો શુદ્ધ પાણીનું ઠારણબિંદુ $273.15 \, K$ હોય,તો પાણીમાં $5\%$ (વજનથી) ગ્લુકોઝના દ્રાવણનું ઠારણબિંદુ .......... $K$ થશે.

  • A
    $271$
  • B
    $273.15$
  • C
    $269.07$
  • D
    $277.23$

Explore More

Similar Questions

$500 \ mL$ પાણીમાં $(K_f = 18.6 \ K \ kg \ mol^{-1})$ કેટલા ગ્રામ યુરિયા ઓગાળવાથી ઠારબિંદુમાં $0.186 \ ^oC$ નો ઘટાડો થાય? (પાણીની ઘનતા = $1 \ g/mL$ ધારો)

નીચે બે વિધાનો આપેલા છે $:$
વિધાન $(I) :$ આઈસ્ક્રીમ બોક્સમાં રહેલા $0^{\circ} C$ તાપમાને બરફમાં $NaCl$ ઉમેરવામાં આવે છે જેથી મિશ્રણનું ઠારબિંદુ ઘટે અને આઈસ્ક્રીમ જામી રહે.
વિધાન $(II) :$ $0^{\circ} C$ તાપમાને બરફમાં $NaCl$ ઉમેરવાથી ઠારબિંદુમાં અવનયન (depression) થાય છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો $:$

$3.6 \ K$ ઠારબિંદુ અવનયન અને $4.8 \ K \ kg \ mol^{-1}$ ઠારબિંદુ અવનયન અચળાંક ધરાવતા દ્રાવણની મોલાલિટી ગણો.

$100 \ g$ બેન્ઝીનમાં ઓગળેલા $2.0 \ g$ અવિદ્યુત વિભાજ્ય પદાર્થ બેન્ઝીનના ઠારબિંદુમાં $1.2 \ K$ નો ઘટાડો કરે છે. બેન્ઝીનનો ઠારબિંદુ અવનયન અચળાંક $5.12 \ K \ kg \ mol^{-1}$ છે. દ્રાવ્યનું મોલર દળ કેટલું હશે?

ઇથિલિન ગ્લાયકોલ $(C_2H_6O_2)$ ના $645 \ g$ જલીય દ્રાવણનું ઠારબિંદુ અવનયન $2.25 \ K$ છે. દ્રાવણમાં ઇથિલિન ગ્લાયકોલનું વજન શોધો. $[K_f = 1.86 \ K \ kg \ mol^{-1} ; H = 1, C = 12, O = 16 \ amu]$ ($g$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo