$25^\circ C$ તાપમાને $CCl_4$ નું બાષ્પદબાણ $143 \ mm \ Hg$ છે. જો $0.5 \ g$ અબાષ્પશીલ દ્રાવ્ય (અણુભાર $= 65 \ g/mol$) ને $100 \ mL$ $CCl_4$ માં ઓગળવામાં આવે,તો બનતા દ્રાવણનું બાષ્પદબાણ $...... \ mm \ Hg$ થાય. ($CCl_4$ ની ઘનતા $= 1.58 \ g/cm^3$)

  • A
    $141.93$
  • B
    $149.22$
  • C
    $94.93$
  • D
    $199.34$

Explore More

Similar Questions

સૂકી હવાને સૌ પ્રથમ $10 \ g$ દ્રાવ્ય અને $90 \ g$ પાણી ધરાવતા દ્રાવણમાંથી અને ત્યારબાદ શુદ્ધ પાણીમાંથી પસાર કરવામાં આવે છે. દ્રાવણના વજનમાં $2.5 \ g$ અને દ્રાવકના વજનમાં $0.05 \ g$ ઘટાડો જણાય છે. તો દ્રાવ્યનો અણુભાર કેટલો થાય?

$100^{\circ}C$ તાપમાને $180 \ g$ પાણીમાં $18 \ g$ ગ્લુકોઝ $(C_6H_{12}O_6)$ ઉમેરીને બનાવેલા જલીય દ્રાવણનું $mm \ Hg$ માં બાષ્પદબાણ કેટલું હશે?

$60 \ g$ યુરિયા (આણ્વીય દળ $60$) ને $9.9 \ moles$ પાણીમાં ઓગાળવામાં આવ્યું છે. જો શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ $P_o$ હોય,તો દ્રાવણનું બાષ્પ દબાણ કેટલું હશે ($P_o$ માં)?

$90 \ g$ પાણીમાં ઓગળવા માટે જરૂરી અબાષ્પશીલ દ્રાવ્ય (આણ્વીય દળ $60$) નું વજન ગ્રામમાં કેટલું હશે જેથી બાષ્પદબાણમાં સાપેક્ષ ઘટાડો $0.02$ થાય?

$80\,^{\circ}C$ તાપમાને,શુદ્ધ પ્રવાહી '$A$' નું બાષ્પ દબાણ $520\, mm\, Hg$ છે અને શુદ્ધ પ્રવાહી '$B$' નું બાષ્પ દબાણ $1000\, mm\, Hg$ છે. જો '$A$' અને '$B$' નું મિશ્રણ $80\,^{\circ}C$ અને $1\, atm$ દબાણે ઉકળે છે,તો મિશ્રણમાં '$A$' નું પ્રમાણ ......... $mol\, \%$ છે. $(1\, atm = 760\, mm\, Hg)$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo