એક દ્રાવણમાં પેન્ટેન $(A)$ અને હેકઝેન $(B)$ નો મોલ ગુણોત્તર $1:4$ છે. $20^o C$ તાપમાને આ બંને હાઇડ્રોકાર્બન ના શુદ્ધ સ્વરૂપમાં બાષ્પદબાણ અનુક્રમે $440 \ mm$ અને $120 \ mm$ છે. તો વરાળ સ્વરૂપમાં પેન્ટેનનો મોલ-અંશ..... થાય.

  • A
    $0.549$
  • B
    $0.2$
  • C
    $0.786$
  • D
    $0.478$

Explore More

Similar Questions

$25\,^oC$ તાપમાને $CCl_4$ નું બાષ્પ દબાણ $143\,mm\,Hg$ છે. જો $0.5\,g$ અબાષ્પશીલ દ્રાવ્ય (આણ્વીય દળ $= 65\,g/mol$) ને $100\,mL$ $CCl_4$ માં ઓગાળવામાં આવે,તો દ્રાવણનું બાષ્પ દબાણ કેટલું હશે? ($CCl_4$ ની ઘનતા $= 1.58\,g/cm^3$)

$25\,^{\circ}C$ તાપમાને,શુદ્ધ પ્રવાહી $A$ $(mol. wt. = 40)$ નું બાષ્પ દબાણ $100\, torr$ છે,જ્યારે શુદ્ધ પ્રવાહી $B$ $(mol. wt. = 80)$ નું બાષ્પ દબાણ $40\, torr$ છે. $20\, g$ $A$ અને $20\, g$ $B$ ધરાવતા દ્રાવણનું $25\,^{\circ}C$ તાપમાને બાષ્પ દબાણ .......... $torr$ થશે.

Difficult
View Solution

$30^{\circ} C$ તાપમાને $46 \ g$ બેન્ઝીનમાં $2.3 \ g$ અબાષ્પશીલ દ્રાવ્ય ઓગળતા દ્રાવ્યનું મોલર દળ કેટલું થશે? (બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો $0.06$ છે અને બેન્ઝીનનું મોલર દળ $78 \ g \ mol^{-1}$ છે)

બંધ પાત્રમાં રાખેલા પાણીના બાષ્પ દબાણમાં નીચેનામાંથી કયો ફેરફાર ઘટાડો કરે છે?

$90 \ g$ પાણીમાં ઓગળવા માટે જરૂરી અબાષ્પશીલ દ્રાવ્ય (આણ્વીય દળ $60$) નું વજન ગ્રામમાં કેટલું હશે જેથી બાષ્પદબાણમાં સાપેક્ષ ઘટાડો $0.02$ થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo