બંધ પાત્રમાં રાખેલા પાણીના બાષ્પ દબાણમાં નીચેનામાંથી કયો ફેરફાર ઘટાડો કરે છે?

  • A
    પાણીનો જથ્થો ઘટાડવો
  • B
    પાણીમાં મીઠું ઉમેરવું
  • C
    પાત્રનું કદ અડધું કરવું
  • D
    પાણીનું તાપમાન અચળ રાખવું

Explore More

Similar Questions

$298 \ K$ તાપમાને,બે શુદ્ધ પ્રવાહીઓ $A$ અને $B$ ના બાષ્પ દબાણ અનુક્રમે $200 \ mm \ Hg$ અને $400 \ mm \ Hg$ છે. જો દ્રાવણમાં $A$ અને $B$ ના મોલ અંશ અનુક્રમે $0.7$ અને $0.3$ હોય,તો બાષ્પ કલામાં $B$ નો મોલ અંશ કેટલો હશે?

ત્રણ અલગ-અલગ પ્રવાહીઓ $X$,$Y$ અને $Z$ માટે બાષ્પ દબાણ અને તાપમાનનો આલેખ નીચે દર્શાવેલ છે.
નીચે મુજબના અનુમાન કરવામાં આવ્યા છે:
$(A)$ $Y$ ની સરખામણીમાં $X$ માં આંતરઆણ્વિય આકર્ષણ બળો વધારે છે.
$(B)$ $Y$ ની સરખામણીમાં $X$ માં આંતરઆણ્વિય આકર્ષણ બળો ઓછા છે.
$(C)$ $Y$ ની સરખામણીમાં $Z$ માં આંતરઆણ્વિય આકર્ષણ બળો ઓછા છે.
સાચું/સાચા અનુમાન કયું/કયા છે?

ક્લોરોબેન્ઝીન અને બ્રોમોબેન્ઝીનના મોલ અનુક્રમે $0.1$ અને $0.2$ છે. ક્લોરોબેન્ઝીન અને બ્રોમોબેન્ઝીનનું બાષ્પ દબાણ અનુક્રમે $0.350 \ bar$ અને $0.500 \ bar$ છે. તો આ બંનેને મિશ્ર કરીને બનાવેલા દ્રાવણનું કુલ બાષ્પ દબાણ શોધો.

$100 \, ^\circ C$ તાપમાને $1 \, molal$ જલીય દ્રાવણમાં દ્રાવ્યને કારણે બાષ્પદબાણમાં થતો ઘટાડો ........ $torr$ છે.

Difficult
View Solution

બે મોલ પાણીમાં એક મોલ અબાષ્પશીલ દ્રાવ્ય ઓગળવામાં આવે છે. શુદ્ધ પાણીની સાપેક્ષે આ દ્રાવણનું બાષ્પદબાણ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo