જ્યારે તેમની સાંદ્રતા $0.1 \ M$ હોય ત્યારે નીચેના પૈકી કોના ઠારબિંદુમાં સૌથી વધુ અવનયન થશે?

  • A
    $NaCl$
  • B
    યુરિયા
  • C
    ગ્લુકોઝ
  • D
    $K_2SO_4$

Explore More

Similar Questions

$K_3[Fe(CN)_6]$ ના મંદ દ્રાવણ માટે વોન્ટ હોફ અવયવ $(i)$ એ ..... [$100\%$ આયનીકરણ ધારતા]

નીચેનામાંથી કયું તેના $1 \, m$ દ્રાવણ માટે મહત્તમ અભિસરણ દબાણ (osmotic pressure) દર્શાવશે?

$35^{\circ} C$ તાપમાને $1.8 \ kg$ પાણીમાં $0.1 \ mol$ આયનિક ક્ષાર ઓગાળીને જલીય દ્રાવણ બનાવવામાં આવે છે. ક્ષાર દ્રાવણમાં $90 \%$ વિયોજિત રહે છે. દ્રાવણનું બાષ્પ દબાણ $59.724 \ mm \ Hg$ છે. $35^{\circ} C$ તાપમાને પાણીનું બાષ્પ દબાણ $60.000 \ mm \ Hg$ છે. આયનિક ક્ષારના એક ફોર્મ્યુલા એકમ દીઠ હાજર આયનોની સંખ્યા કેટલી છે?

નીચેનામાંથી કયા જલીય દ્રાવણનું ઠારણબિંદુ સૌથી વધુ હશે?

દ્રાવક માટે મોલલ અવનયન અચળાંક $4.0 \, K \, kg \, mol^{-1}$ છે. $K_2SO_4$ ના $0.03 \, mol \, kg^{-1}$ દ્રાવણ માટે દ્રાવકના ઠારબિંદુમાં થતો ઘટાડો .............. $K$ છે (વિદ્યુતવિભાજ્યનું સંપૂર્ણ આયનીકરણ ધારો).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo