દ્રાવક માટે મોલલ અવનયન અચળાંક $4.0 \, K \, kg \, mol^{-1}$ છે. $K_2SO_4$ ના $0.03 \, mol \, kg^{-1}$ દ્રાવણ માટે દ્રાવકના ઠારબિંદુમાં થતો ઘટાડો .............. $K$ છે (વિદ્યુતવિભાજ્યનું સંપૂર્ણ આયનીકરણ ધારો).

  • A
    $0.12$
  • B
    $0.36$
  • C
    $0.18$
  • D
    $0.24$

Explore More

Similar Questions

$0.6 \, mL$ એસિટિક એસિડ $(CH_{3}COOH)$,જેની ઘનતા $1.06 \, g \, mL^{-1}$ છે,તેને $1 \, L$ પાણીમાં ઓગાળવામાં આવે છે. આ એસિડની સાંદ્રતા માટે ઠારબિંદુમાં થતો ઘટાડો $0.0205^{\circ} \, C$ જોવા મળ્યો હતો. વાન્ટ હોફ અવયવ અને એસિડનો વિયોજન અચળાંક ગણો.

સમાન પરિસ્થિતિઓમાં નીચેનામાંથી કયું દ્રાવણ ન્યૂનતમ ઉત્કલનબિંદુ ઉન્નયન દર્શાવે છે? (સંપૂર્ણ વિયોજન ધારવું)

જો કોબાલ્ટ $(III)$ ક્લોરાઈડ-એમોનિયા સંકીર્ણ (જે પ્રબળ વિદ્યુતવિભાજ્ય તરીકે વર્તે છે) ના $0.01 \ m$ જલીય દ્રાવણનું ઠારબિંદુ $-0.0558^{\circ} C$ હોય,તો સંકીર્ણના સવર્ગ સ્તરમાં ક્લોરાઈડ $(Cl^-)$ આયનોની સંખ્યા કેટલી હશે?
$\left[ K_{f} \text{ પાણી માટે } = 1.86 \ K \ kg \ mol^{-1} \right]$

$27\, ^\circ C$ તાપમાને $17.4\%\, (w/v)$ $K_2SO_4$ $(Mw=174\, g/mol)$ નું દ્રાવણ તે જ તાપમાને $4\%\, (w/v)\, NaOH$ ના દ્રાવણ સાથે આઈસોટોનિક છે. જો $NaOH$ $100\%$ આયનીકરણ પામતું હોય,તો જલીય દ્રાવણમાં $K_2SO_4$ નું આયનીકરણ $\%$ કેટલું હશે .......... $\%$.

Difficult
View Solution

$NaCl$ ના દ્રાવણના ઠારબિંદુમાં થતો ઘટાડો $6 \ K$ છે. જો પાણી માટે $K_f = 1.86 \ K \ kg \ mol^{-1}$ હોય,તો $1 \ kg$ પાણીમાં દ્રાવ્ય થયેલા $NaCl$ નો જથ્થો કેટલા ............. $mol$ થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo