બારીના કાચનું ક્ષેત્રફળ $10 m^{2}$ અને જાડાઈ $2 mm$ છે. બહાર અને અંદરનું તાપમાન અનુક્રમે $40°C$ અને $20°C$ છે. $MKS$ પદ્ધતિ પ્રમાણે ઉષ્મા વાહકતા $0.2$ છે. ઓરડામાં સેકન્ડ દીઠ વહન પામતી ઉષ્મા ......છે.
$3 × 10^{4} $ જૂલ
$2 × 10^{4}$જૂલ
$30$ જૂલ
$45 $ જૂલ
$R$ ત્રિજ્યાનો એક નળાકાર કે જેની અંદરની ત્રિજ્યા $R$ અને બહારની ત્રિજ્યા $2R$ છે તેવા નળાકાર કોષથી ઘેરાયેલ છે. અંદરના નળાકારના દ્રવ્યની ઊષ્માવાહકતા $K_1$ છે જ્યારે બહારના નળાકારની ઊષ્માવાહકતા $K_2$ છે. ઊષ્માનો વ્યય થતો નથી તેમ ધારતા નળાકારની લંબાઈ તરફ વહેતી ઊષ્મા માટે આ તંત્રની ઊષ્માવાહકતા _______ થાય.
બ્રાસના એક સળિયાનો છેડો $2\;m$ લાંબો છે તેના $1\,cm$ ત્રિજ્યાને $250\,^oC$તાપમાને રાખેલો છે. જ્યારે સ્થાયી અવસ્થા પ્રાપ્ત કરે ત્યારે તેના કોઈ પણ આડછેદમાં ઉષ્માના વહનનો દર $0.5\,\, cal \,\,S^{-1}$ બીજા છેડાનું તાપમાન ...... $^oC$ થાય. $ 0.26\,\, cal\,\, s^{-1} {cm^{-1} }^o C^{-1}$
તાર ની ઉષ્મા વાહકતા $1.7 W m^{-1} K^{-1}$ છે અને સિમેન્ટની $2.9 W m^{-1} K^{-1}$ છે. સિમેન્ટની ઈન્સ્યુલેશનની જાડાઈ ..... $cm$ છે. અહિ તાર ની જાડાઈ $20 cm$ છે.
કોપર,બ્રાસ અને સ્ટિલના ત્રણ સળિયાને $Y-$ આકારની સંરચના કરવા માટે વેલ્ડિંગ કરવામાં આવે છે.દરેક સળિયાના આડછેદનું ક્ષેત્રફળ $4 $ $cm^2$ છે.કોપર સળિયાના છેડે $100^o $ $C$ તાપમાન જયારે બ્રાસ અને સ્ટિલ સળિયાઓને છેડે $ 0^o $ $C$ તાપમાન જાળવવામાં આવે છે.કોપર,બ્રાસ અને સ્ટિલના સળિયાઓની લંબાઇ અનુક્રમે $46,13 $ અને $12$ cms છે. આ સળિયાઓ છેડેથી જ તાપમાનના સુવાહક છે.જયારે આજુબાજુથી અવાહક છે.કોપર,બ્રાસ અને સ્ટિલની ઉષ્મા વાહકતા અનુક્રમે $0.92,0.26 $ અને $ 0.12 $ $CGS $ એકમમાં છે.કોપર સળિયામાંથી પસાર થતો ઉષ્મા વહન-દર ....... $cal\, s^{-1}$
તળાવની ઉપરની સપાટીનું તાપમાન $2^{\circ} C$ છે તો તેના તળીયાનું તાપમાન ............ $^{\circ} C$ હોય