$m$ દળનો એક પદાર્થ $ t_1 $ સમયે $v$ ઝડપે પ્રવેગી ગતિ કરે છે ત્યારે $t$ સમયે પદાર્થ પર કાર્ય થાય છે સમય $t$ નું વિધેય કયા સૂત્રથી આપી શકાય?
$\frac{1}{2}\,m\,\frac{v}{{{t_1}}}\,{t^2}$
$m\frac{v}{{{t_1}}}\,{t^2}$
$\frac{1}{2}\,m\,{\left( {\frac{{mv}}{{{t_1}}}} \right)^2}\,{t^2}$
$\frac{1}{2}\,m\,\frac{{{v^2}}}{{t_1^2}}\,{t^2}$
નીચેના વિધાનો ખરા છે કે ખોટાં તે જણાવો :
$(a)$ જો બળ અને લંબાઈનું મૂલ્ય $4$ ગણું વધારીએ તો ઊર્જાનું મૂલ્ય $16$ ગણું વધે.
$(b)$ અસ્થિતિસ્થાપક સંઘાતમાં વેગમાન અને ઊર્જા એમ બંનેનું સંરક્ષણ થાય છે.
$(c)$ જો અસંરક્ષી બળો વડે તંબ પર કાર્ય થાય તો સ્થિતિઊર્જા વધે.
એક માધ્યમમાં $m= 10^{-2} \;kg$ દળનો એક પદાર્થ ગતિ કરે છે,જે $F= -kv^2$ નો ઘર્ષણબળ અનુભવે છે.તેની પ્રારંભિક ઝડપ $v_0= 10$ $ms^{-1}$ છે.જો $10$ $s$ પછી તેની ઊર્જા $\frac{1}{8}$ $mv_0^2$ છે,તો $k$ નું મૂલ્ય
પદાર્થની સ્થિતિઊર્જા $A - B{x^2}$,તો બળ કોના સપ્રમાણમાં હોય? અચળ
બે સમાન દળના સૂûમ કણો સમક્ષિતિજ વક્ર કક્ષામાં $A$ બિંદુથી વિરૂદ્ધ દિશામાં ગતિની શરૂઆત કરે છે. તેઓનો સ્પર્શકીય વેગ અનુક્રમે $v$ અને $2v$ છે. જે આકૃતિમાં દર્શાવ્યો છે. સંઘાત સમયે (વચ્ચે) કણો સમાન ઝડપ સાથે ગતિ કરે છે. $A$ થી બીજા સ્થાને કેટલી સ્થિતિસ્થાપક સંઘાત થવો જોઈએ કે જેથી આ બે કણો ફરીથી $A$ બિંદુ પહોંચે ?
ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં $1, 2 $ અને $3 $ માર્ગે થતું કાર્ય ${W_1},\,\,{W_2}$ અને ${W_3}$ હોય,તો