નીચેના વિધાનો ખરા છે કે ખોટાં તે જણાવો :

$(a)$ જો બળ અને લંબાઈનું મૂલ્ય $4$ ગણું વધારીએ તો ઊર્જાનું મૂલ્ય $16$ ગણું વધે.

$(b)$ અસ્થિતિસ્થાપક સંઘાતમાં વેગમાન અને ઊર્જા એમ બંનેનું સંરક્ષણ થાય છે.

$(c)$ જો અસંરક્ષી બળો વડે તંબ પર કાર્ય થાય તો સ્થિતિઊર્જા વધે.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

સાચું

ખોટું

ખોટું

Similar Questions

એક શિરોલંબ સ્પ્રિંગના સ્થર સ્થિતિ ઉપરના ભાગમાં આવેલા સમતલ (પ્લેટફોર્મ) પર $h$ ઉંચાઈએથી $m$ દળનો એક બોલ પડે છે. સમતલના સ્થાનમાં $x$ અંતર સુધી સ્થાનાંતર થાય છે. તો સ્પ્રિંગ અચળાંક કયો હશે ?

એક પદાર્થ પર $\vec F = (7 - 2x + 3{x^2})\,N$ બળ લગાવામાં આવે છે.તો $x = 0$ થી $x = 5m$ સુઘીમાં થતું કાર્ય....$J$

એક ગ્રહ પર $5m$ ઊંચાઇ પરથી દડાને મુકતાં અથડાઇને $1.8m$ ઊંચાઇ પર જાય છે.તો તેણે ગુમાવેલો વેગ

પદાર્થની સ્થિતિઊર્જા $U = 8{x^2} - 4x + 400 \, J$.

સ્થિર રહેલા m દળના પદાર્થ પર અચળ બળ લાગતાં s અંતર કાપ્યા પછી ગતિઊર્જા કોના સપ્રમાણમાં હોય?