$25 \, ^\circ C$ તાપમાને નિર્બળ એસિડ $HCN$ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    $\alpha = \frac{K_a}{[H^+]}$
  • B
    $\alpha = \frac{K_a \times [OH^-]}{K_w}$
  • C
    $(A)$ અને $(B)$ બંને
  • D
    $K_b = C\alpha^2$

Explore More

Similar Questions

જો $1 \ M$ બેન્ઝોઇક એસિડની તુલ્ય વાહકતા $12.8 \ \Omega^{-1} \ cm^2 \ eq^{-1}$ હોય અને જો અનંત મંદને બેન્ઝોએટ આયન અને $H^+$ આયનની તુલ્ય વાહકતા અનુક્રમે $42$ અને $288.42 \ \Omega^{-1} \ cm^2 \ eq^{-1}$ હોય,તો તેનો વિયોજન અંશ ............ $\%$ છે.

$NaA$ અને $NaB$ (નિર્બળ એસિડ $HA$ અને $HB$ ના ક્ષાર) ના જલવિભાજન અચળાંક અનુક્રમે $10^{-8}$ અને $10^{-10}$ છે. જો નિર્બળ એસિડ $HC$ નો વિયોજન અચળાંક $10^{-5}$ હોય,તો એસિડિક પ્રબળતાનો ઉતરતો ક્રમ કયો છે?

આપેલ છે કે,દ્રાવણ $A$ નો $pH$ $3$ છે અને તેને $pH$ $2$ ધરાવતા બીજા દ્રાવણ $B$ સાથે મિશ્ર કરવામાં આવે છે. જો બંનેને સમાન કદમાં મિશ્ર કરવામાં આવે,તો દ્રાવણનો પરિણામી $pH$ કેટલો થશે?

વૉન્ટ હોફ અવયવ '$i$' ધરાવતા નિર્બળ બેઇઝ $BOH$ ના $C \ M$ દ્રાવણ માટે બેઇઝ વિયોજન અચળાંક $K_b$ ........... થશે.

$25^{\circ}C$ તાપમાને,$20.0 \ mL$ $0.2 \ M$ નિર્બળ મોનોપ્રોટિક એસિડ $HX$ નું $0.2 \ M$ $NaOH$ વડે ટાઇટ્રેશન કરવામાં આવે છે. $(a)$ ટાઇટ્રેશનની શરૂઆતમાં (જ્યારે $NaOH$ ઉમેરવામાં આવ્યું નથી) અને $(b)$ જ્યારે $10 \ mL$ $NaOH$ ઉમેરવામાં આવે છે ત્યારે દ્રાવણની $pH$ અનુક્રમે કેટલી હશે?
આપેલ છે: $K_a = 5 \times 10^{-4}, pK_a = 3.3, \alpha << 1$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo