જો $1 \ M$ બેન્ઝોઇક એસિડની તુલ્ય વાહકતા $12.8 \ \Omega^{-1} \ cm^2 \ eq^{-1}$ હોય અને જો અનંત મંદને બેન્ઝોએટ આયન અને $H^+$ આયનની તુલ્ય વાહકતા અનુક્રમે $42$ અને $288.42 \ \Omega^{-1} \ cm^2 \ eq^{-1}$ હોય,તો તેનો વિયોજન અંશ ............ $\%$ છે.

  • A
    $39$
  • B
    $3.9$
  • C
    $0.35$
  • D
    $0.039$

Explore More

Similar Questions

$10^{-3} \ M \ HCl$ ના $50 \ mL$ ને $0.05 \ M \ CH_3COOH$ $(pK_a = 4.7)$ ના $50 \ mL$ સાથે મિશ્ર કરવામાં આવે છે। પરિણામી દ્રાવણમાં પાણીના વિયોજનનો અંશ કેટલો હશે?

$30 \ cc$ $\frac{M}{3} \ HCl$,$20 \ cc$ $\frac{M}{2} \ HNO_{3}$ અને $40 \ cc$ $\frac{M}{4} \ NaOH$ ના દ્રાવણોને મિશ્ર કરવામાં આવે છે અને કદ $1 \ dm^{3}$ સુધી બનાવવામાં આવે છે. પરિણામી દ્રાવણનો $pH$ કેટલો થશે?

નીચેનામાંથી કોનું પાણીમાં ઓગળવાથી જળવિભાજન (hydrolysis) થાય છે?

કયા કિસ્સામાં $pH$ માં ફેરફાર મહત્તમ છે?

નીચેના પરિણામી મિશ્રણોને તેમના pH મૂલ્યોના વધતા ક્રમમાં ગોઠવો:
$A$. $10 \text{ mL } 0.2 \text{ M } Ca(OH)_2 + 25 \text{ mL } 0.1 \text{ M } HCl$
$B$. $10 \text{ mL } 0.01 \text{ M } H_2SO_4 + 10 \text{ mL } 0.01 \text{ M } Ca(OH)_2$
$C$. $10 \text{ mL } 0.1 \text{ M } H_2SO_4 + 10 \text{ mL } 0.1 \text{ M } KOH$
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo