જલીય દ્રાવણમાં રહેલા કાર્બનિક સંયોજનને કેવી રીતે અલગ કરી શકાય?

  • A
    નિસ્યંદન
  • B
    દ્રાવક નિષ્કર્ષણ
  • C
    વિભાગીય નિસ્યંદન
  • D
    બાષ્પ નિસ્યંદન

Explore More

Similar Questions

નીચેનું કોષ્ટક ધ્યાનમાં લો$-$
કોલમ-$I$ કોલમ-$II$
$(A).$ કાર્બનિક સંયોજનોના અલગીકરણ,શુદ્ધિકરણ અને અલગ કરવા માટેની શ્રેષ્ઠ અને નવીનતમ તકનીક $(i).$ ક્રોમેટોગ્રાફી
$(B).$ $N$ માટે લેસાઈન કસોટીમાં $(ii).$ વેક્યુમ ડિસ્ટિલેશન (ઘટાડેલા દબાણ હેઠળ નિસ્યંદન)
$(C).$ $S$ માટે લેસાઈન કસોટીમાં $(iii).$ જાંબલી રંગનું સંકીર્ણ બને છે
$(D).$ એનિલીનનું પાણીમાંથી શુદ્ધિકરણ $(iv).$ પ્રશિયન બ્લુ રંગનું સંકીર્ણ બને છે
$(E).$ ગ્લિસરોલનું સ્પેન્ટ લાયમાંથી શુદ્ધિકરણ $(v).$ વરાળ નિસ્યંદન (સ્ટીમ ડિસ્ટિલેશન)

સાચી જોડ છે $-$

મિથાઈલ આલ્કોહોલ અને એસિટોનના મિશ્રણને શેના દ્વારા અલગ કરી શકાય છે?

પેપર ક્રોમેટોગ્રાફીનો સિદ્ધાંત સમજાવો.

ફૂલોની સુગંધ તેમાં રહેલા કેટલાંક બાષ્પશીલ કાર્બનિક સંયોજનોને લીધે હોય છે. આ સંયોજનો આવશ્યક તેલો તરીકે ઓળખાય છે. સામાન્ય તાપમાને આ તેલો પાણીમાં અદ્રાવ્ય પરંતુ પાણીની બાષ્પમાં મિશ્રિત થઈ શકે તેવા હોય છે. ફૂલોમાંથી આ તેલોનું નિષ્કર્ષણ કરવા માટેની યોગ્ય પદ્ધતિનું નામ આપો.

ક્રોમેટોગ્રાફી પેપર પર દ્રાવ્ય કયા સિદ્ધાંત પર ગતિ કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo