નીચેનામાંથી કયા વિધાનો સાચાં છે?
$I.$ મ્યુઝિયમનો હેતુ જૈવિક વિવિધતા અને તેના સાંસ્કૃતિક વારસાને સાચવવાનો છે.
$II.$ મ્યુઝિયમમાં વનસ્પતિઓ,પ્રાણીઓ અને અશ્મિઓના નમૂનાઓનો સંગ્રહ કરવામાં આવે છે.
$III.$ કીટકો અને અન્ય અપૃષ્ઠવંશીઓની જાળવણીમાં સ્ટફિંગ પદ્ધતિ અગત્યની છે.
$IV.$ કીટકોના દેહકોષ્ઠીય અંગો દૂર કરી તેમનો કીટકબોક્સમાં સંગ્રહ કરાય છે.
$V.$ કેટલાક મ્યુઝિયમમાં મ્યુઝિયમ વિજ્ઞાન (museology) ની વ્યવસ્થા હોય છે.

  • A
    $I, II, V$
  • B
    $II, IV, V$
  • C
    $I, IV, V$
  • D
    $II, III, IV$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું વનસ્પતિઉદ્યાનોનું એક મહત્વનું કાર્ય છે?

વનસ્પતિઉદ્યાન એ સાર્વજનિક વિહાર સ્થાન અને જાહેર બગીચાથી કઈ બાબતે જુદો પડે છે?

કૉલમ $I$ ને કૉલમ $II$ સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
કૉલમ $I$ કૉલમ $II$
$A$. ઇન-સિટુ (સ્થાનિક) સંરક્ષણ $I$. સેન્ટ્રલ નેશનલ હર્બેરિયમ
$B$. કંકાલ સંગ્રહ $II$. સંગ્રહાલય (મ્યુઝિયમ)
$C$. શીટ્સનો સંગ્રહ $III$. કોઈ વિસ્તારમાં વનસ્પતિનું વિતરણ
$D$. ફ્લોરા (વનસ્પતિજાત) $IV$. રોયલ બોટનિકલ ગાર્ડન

હર્બેરિયમ (વનસ્પતિ સંગ્રહાલય) નીચેનામાંથી કોની સાથે સંકળાયેલા છે?

ઝુઓલોજિકલ સર્વે ઑફ ઇન્ડિયા $(ZSI)$ ક્યાં આવેલ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo