સજીવો માટે નીચેનામાંથી કયું વિધાન અસંગત (ખોટું) છે?

  • A
    દરેક સજીવ વૃદ્ધિ,વિકાસ અને પ્રજનન કરે છે.
  • B
    દરેક સજીવ વૃદ્ધિ કરે,અનુકૂલન સાધે અને પ્રચલન કરે છે.
  • C
    દરેક સજીવ વૃદ્ધિ અને વિકાસ કરે છે,પરંતુ તે પ્રજનન કરે તે જરૂરી નથી.
  • D
    દરેક સજીવ પ્રચલન અને પ્રજનન કરે છે,પરંતુ તે વૃદ્ધિ કરે તે જરૂરી નથી.

Explore More

Similar Questions

સજીવને કઈ રીતે સ્પષ્ટ સમજી શકાય?

બે વનસ્પતિઓ એક જ જાતિની છે તેમ નિશ્ચિતપણે ક્યારે કહી શકાય?

વનસ્પતિઓ,પ્રાણીઓ અને ફૂગનો અભ્યાસ દર્શાવે છે કે તેઓ $P$ બાબતે જુદાપણું ધરાવે છે જ્યારે $Q$ બાબતે સરખાપણું દર્શાવે છે.

ચયાપચય (Metabolism) માટે નીચેનામાંથી કયું/કયા વિધાન(નો) સાચું/સાચા છે?
$(i)$ તે સજીવ તંત્રની અંદર થતી તમામ ભૌતિક પ્રતિક્રિયાઓનો સરવાળો છે.
$(ii)$ તમામ વનસ્પતિઓ,પ્રાણીઓ,ફૂગ અને સૂક્ષ્મજીવો ચયાપચય દર્શાવે છે.
$(iii)$ પાત્રમાં (in-vitro) અલગ કરેલી ચયાપચયની પ્રતિક્રિયાઓ સજીવ છે.

સજીવોને અપવાદ સિવાય કઈ ક્ષમતાને આધારે નિર્જીવોથી અલગ તારવી શકાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo