કોને કેન્દ્રમાં રાખી સજીવો પ્રજનન કરે છે ?
પોતાની પસંદગીને
પર્યાવરણનાં પરિબળોને
આજુબાજુના રહેઠાણથી
પોતાની પ્રજનનક્ષમતાને
પેઢી દર પેઢી પ્રજનન દ્વારા શું જળવાઈ રહે છે?
વનસ્પતિમાં જુવેનાઈલ તબકકકાનો અંત થાય છે તે કેવી રીતે જાણી શકાય છે?
........... એ પેઢીથી બીજી પેઢીના સજીવો વચ્ચેની નિશ્ચિત સાતત્ય માટે જીવંત જોડતી કડી છે.
આપેલ આકૃતિ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
સજીવોમાં, યુગ્મનજ નિર્માણ પછીનો વિકાસ કોના ઉપર આધારિત છે?