નીચેનામાંથી સાચા વિકલ્પો પસંદ કરો:
$I$. એકવર્ષાયુ અને દ્વિવર્ષાયુ વનસ્પતિઓ સ્પષ્ટ વાનસ્પતિક,પ્રજનન અને જીર્ણતાના તબક્કાઓ દર્શાવે છે.
$II$. વાંસની જાતિઓ તેમના જીવનમાં માત્ર એક જ વાર પુષ્પસર્જન કરે છે,સામાન્ય રીતે $50-100$ વર્ષ પછી.
$III$. $Strobilanthus$ $kunthiana$ (નીલકુરિંજી) એક મોનોકાર્પિક વનસ્પતિ છે જે $12$ વર્ષ પછી માત્ર એક જ વાર પુષ્પસર્જન કરે છે.

  • A
    $I, III$ સાચા છે
  • B
    $II$ સાચું છે
  • C
    $I, II$ સાચા છે
  • D
    $III$ સાચું છે

Explore More

Similar Questions

અલિંગી અને લિંગી પ્રજનન વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. વાનસ્પતિક પ્રજનનને શા માટે અલિંગી પ્રજનનનો એક પ્રકાર માનવામાં આવે છે?

આંતરિક ફલન દર્શાવતા સજીવોમાં . . . . . . જન્યુઓની સંખ્યામાં ઘટાડો અને . . . . . . જન્યુઓની સંખ્યામાં વધારો જોવા મળે છે.

જાતીયતા (sexuality) ના સંદર્ભમાં અસંગત વિકલ્પ પસંદ કરો.

$A-$ ફલિતાંડના નિર્માણ પછીની ઘટનાઓને પશ્ચ-ફલન ઘટનાઓ કહેવામાં આવે છે.
$R -$ અપત્યપ્રસવી પ્રાણીઓમાં,સંતતિ માતાના શરીરની બહાર વિકાસ પામે છે.

પ્રજનનની મુખ્ય કેટલી પદ્ધતિઓ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo