જૈવિક તંત્રમાં સોડિયમ $(Na^+)$ અને પોટૅશિયમ $(K^+)$ આયનોનું મહત્વ શું છે?

  • A
    તેઓ બાહ્ય કોષીય પ્રવાહીનું આસૃતિદાબ જાળવી રાખે છે.
  • B
    તેઓ પાણીના નિયમન માટે આવશ્યક છે.
  • C
    તેઓ આયનિક સંતુલન જાળવે છે.
  • D
    તેઓ આંતરકોષીય પ્રવાહીનું આસૃતિદાબ જાળવી રાખે છે.

Explore More

Similar Questions

માનવ રુધિરમાં નીચેનામાંથી કયા શ્વેતકણો સૌથી વધુ પ્રમાણમાં જોવા મળે છે?

એક સામાન્ય સ્વસ્થ વ્યક્તિમાં,જો $WBCs$ (શ્વેતકણો) ની કુલ સંખ્યા આશરે $9000 / mm^3$ હોય,તો રુધિરના પ્રતિ $mm^3$ માં અકણિકામય કોષો (Agranulocytes) ની સંખ્યા આશરે . . . . . . હશે.

સાદ્રશ્ય પ્રકારના પ્રશ્નો :
$(1)$ માનવ રક્તકણો $(RBCs)$ : કોષકેન્દ્રવિહીન : : શ્વેતકણો $(WBCs)$ : ......
$(2)$ $'O'$ રુધિરજૂથ : સર્વદાતા : : $'AB'$ રુધિરજૂથ : ......

શ્વેતકણો (leucocytes) ના ગુણધર્મો નીચે મુજબ છે:
$I$. તેઓ કોષકેન્દ્રયુક્ત છે.
$II$. તેઓ $RBC$ ની જેમ કોષકેન્દ્રવિહીન છે.
$III$. તેઓ રુધિરમાં $6000-8000 \; mm^{-3}$ હોય છે.
$IV$. તેઓ લાંબુ આયુષ્ય ધરાવે છે.
$V$. તેઓ ટૂંકું આયુષ્ય ધરાવે છે.
સાચા ગુણધર્મો ધરાવતો યોગ્ય વિકલ્પ પસંદ કરો.

$A$ રુધિરજૂથ ધરાવતી વ્યક્તિ પાસે શું હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo