એક સામાન્ય સ્વસ્થ વ્યક્તિમાં,જો $WBCs$ (શ્વેતકણો) ની કુલ સંખ્યા આશરે $9000 / mm^3$ હોય,તો રુધિરના પ્રતિ $mm^3$ માં અકણિકામય કોષો (Agranulocytes) ની સંખ્યા આશરે . . . . . . હશે.

  • A
    $90$
  • B
    $450$
  • C
    $2520$
  • D
    $6300$

Explore More

Similar Questions

માનવ રુધિર પ્લાઝ્મામાં રહેલા ગ્લોબ્યુલિન મુખ્યત્વે શેમાં સંકળાયેલા છે?

નીચેનામાંથી કયા રુધિર કોષો સેરોટોનિનનો સ્ત્રાવ કરે છે?
$I$. બેસોફિલ્સ $\quad$ $II$. ઇઓસિનોફિલ્સ
$III$. થ્રોમ્બોસાઇટ્સ $\quad$ $IV$. લિમ્ફોસાઇટ્સ
$V$. મોનોસાઇટ્સ
નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો:

રુધિરજૂથની $ABO$ પદ્ધતિમાં,જો બંને એન્ટિજન હાજર હોય પરંતુ કોઈ ઍન્ટિબોડી ન હોય,તો વ્યક્તિનું રુધિરજૂથ ................... હશે.

નીચેનામાંથી કયા રુધિરકોષો ભક્ષણ (phagocytosis) કરવાની ક્ષમતા ધરાવે છે?

જ્યારે રુધિરમાં $W.B.C.$ ની સંખ્યા તેની ઈષ્ટતમ સંખ્યા કરતા ઘટી જાય,ત્યારે તેને શું કહેવાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo