વિધાનઃ $A.$ ગુલાબમાં ભ્રૂણપોષનુ નિર્માણ ફલન પછી થાય છે.

કારણઃ $R.$ આવૃત બીજધારી વનસ્પતિના બેવડું ફલન જોવા મળે છે.

  • A

    $A$ અને $R$ બંને સાચાં છે, અને $R$ એ $A$ ની સમજૂતી છે.

  • B

    $A$ અને $R$ બંને સાચાં છે, પરંતુ $R$ એ $A$ ની સમજૂતી નથી.

  • C

    $A$ સાચું છે જયારે $R$ ખોટું છે.

  • D

    $A$ ખોટું છે જયારે $R$ સાચું છે.

Similar Questions

$PEC$ નું પુરૂ નામ .......

સમજાવો : શા માટે આવૃત બીજધારીઓમાં લિંગી પ્રજનનને બેવડું ફલન અને બિકીય જોડાણ કહે છે. ઉપરાંત આ સિદ્ધાંત સમજાવવા માટે ભૂણપુટની આકૃતિ દોરો.

ત્રિકીય જોડાણથી કયા કોષનું નિર્માણ થાય છે?

બેવડા ફલન બાદ ભ્રૂણપૂટમાં કોષકેન્દ્રની સંખ્યા કેટલી ?

બેવડું ફલન ...... ના નિર્માણ માટે આવશ્યક છે.