વિધાનઃ $A.$ ગુલાબમાં ભ્રૂણપોષનુ નિર્માણ ફલન પછી થાય છે.
કારણઃ $R.$ આવૃત બીજધારી વનસ્પતિના બેવડું ફલન જોવા મળે છે.
$A$ અને $R$ બંને સાચાં છે, અને $R$ એ $A$ ની સમજૂતી છે.
$A$ અને $R$ બંને સાચાં છે, પરંતુ $R$ એ $A$ ની સમજૂતી નથી.
$A$ સાચું છે જયારે $R$ ખોટું છે.
$A$ ખોટું છે જયારે $R$ સાચું છે.
બેવડાં ફલન માં પરાગનલીકા ...... સહાયક કોષમાં દાખલ થયા બાદ સહાયક કોષનાં કોષરસમાં....... પુજનું મૂકત કરે છે.
સંયુગ્મન એ પ્રક્રિયા છે, કે જેમાં .....
બેવડું ફલન અને ત્રિયુગ્મન એ ........નું લક્ષણ છે
નીચે આપેલ પૂર્ણ નામ આપો : $\mathrm{PEN}$.
નીચેનામાંથી કયુ કોષકેન્દ્વ બેવડા ફલનમાં ભાગ ભજવે છે ?