વિધાનઃ $A.$ ગુલાબમાં ભ્રૂણપોષનુ નિર્માણ ફલન પછી થાય છે.

કારણઃ $R.$ આવૃત બીજધારી વનસ્પતિના બેવડું ફલન જોવા મળે છે.

  • A

    $A$ અને $R$ બંને સાચાં છે, અને $R$ એ $A$ ની સમજૂતી છે.

  • B

    $A$ અને $R$ બંને સાચાં છે, પરંતુ $R$ એ $A$ ની સમજૂતી નથી.

  • C

    $A$ સાચું છે જયારે $R$ ખોટું છે.

  • D

    $A$ ખોટું છે જયારે $R$ સાચું છે.

Similar Questions

બેવડાં ફલન માં પરાગનલીકા ...... સહાયક કોષમાં દાખલ થયા બાદ સહાયક કોષનાં કોષરસમાં....... પુજનું મૂકત કરે છે.

સંયુગ્મન એ પ્રક્રિયા છે, કે જેમાં .....

બેવડું ફલન અને ત્રિયુગ્મન એ ........નું લક્ષણ છે

નીચે આપેલ પૂર્ણ નામ આપો : $\mathrm{PEN}$.

નીચેનામાંથી કયુ કોષકેન્દ્વ બેવડા ફલનમાં ભાગ ભજવે છે ?