વિધાનઃ $A.$ ગુલાબમાં ભ્રૂણપોષનુ નિર્માણ ફલન પછી થાય છે.

કારણઃ $R.$ આવૃત બીજધારી વનસ્પતિના બેવડું ફલન જોવા મળે છે.

  • A

    $A$ અને $R$ બંને સાચાં છે, અને $R$ એ $A$ ની સમજૂતી છે.

  • B

    $A$ અને $R$ બંને સાચાં છે, પરંતુ $R$ એ $A$ ની સમજૂતી નથી.

  • C

    $A$ સાચું છે જયારે $R$ ખોટું છે.

  • D

    $A$ ખોટું છે જયારે $R$ સાચું છે.

Similar Questions

નીચેનામાંથી કયુ કોષકેન્દ્વ બેવડા ફલનમાં ભાગ ભજવે છે ?

નર જન્યુઓ કે જે સહાયક કોષોમાં મુક્ત થાય પછી તેનું ભાવી શું હોય છે ?

  • [NEET 2019]

બેવડા ફલન માટે નીચેનાં પૈકી શું સાચું નથી?

બેવડા ફલન દરમિયાન ........દ્વારા ભ્રૂણપોષ નિર્માણ પામે છે.

ત્રેવડા સંયોજન પછી મધ્ય કોષ બને છે