સ્ત્રીકેસર કયા ભાગોમાં વિભાજિત થાય છે ?
પરાગાશય, યોજી, બીજાશય
પરાગાશય, તંતુ, પરાગવાહિની
બીજાશય, તંતુ, પરાગાશય
પરાગાસન, બીજાશય, પરાગવાહિની
પ્રદેહ અને માદાજન્યુજનકનું સૂત્રગુણતા સ્તર અનુક્રમે ક્યું છે.
ભ્રૂણપુટમાંકઈ અવસ્થા બાદ કોષદિવાલ નિર્માણ પામે છે?
સાચું વિધાન પસંદ કરો.
$(I)$ સક્રિય મહાબીજાણુંનું કોષકેન્દ્ર અર્ધીકરણની રીતે વિભાજન પામી બે કોષકેન્દ્રો બનાવે છે.
$(II)$ $8$ કોષકેન્દ્રોવાળી અવસ્થા બાદ માદા જન્યુ કોષદિવાલનું નિર્માણ થાય છે.
$(III)$ અંડપ્રસાધનમાં બે સહાયકકોષો અને એક અંડકોષ હોય છે.
$(IV)$ બીજાંડતલ તરફ છેડે $3$ પ્રતિધ્રુવકોષો ગોઠવાયેલાં હોય છે.
આકૃતિને ઓળખો.
મોટાભાગની સપુષ્પી વનસ્પતિઓમાં પરિપક્વ ભુણપુટના નિર્માણ માટે કેટલી સંખ્યામાં સમભાજન જનનની જરૂર પડે છે.