સ્ત્રીકેસર કયા ભાગોમાં વિભાજિત થાય છે ?

  • A

      પરાગાશય, યોજી, બીજાશય

  • B

      પરાગાશય, તંતુ, પરાગવાહિની

  • C

      બીજાશય, તંતુ, પરાગાશય

  • D

      પરાગાસન, બીજાશય, પરાગવાહિની

Similar Questions

પ્રદેહ અને માદાજન્યુજનકનું સૂત્રગુણતા સ્તર અનુક્રમે ક્યું છે. 

ભ્રૂણપુટમાંકઈ અવસ્થા બાદ કોષદિવાલ નિર્માણ પામે છે?

સાચું વિધાન પસંદ કરો.

$(I)$ સક્રિય મહાબીજાણુંનું કોષકેન્દ્ર અર્ધીકરણની રીતે વિભાજન પામી બે કોષકેન્દ્રો બનાવે છે.

$(II)$ $8$ કોષકેન્દ્રોવાળી અવસ્થા બાદ માદા જન્યુ કોષદિવાલનું નિર્માણ થાય છે.

$(III)$ અંડપ્રસાધનમાં બે સહાયકકોષો અને એક અંડકોષ હોય છે.

$(IV)$ બીજાંડતલ તરફ છેડે $3$ પ્રતિધ્રુવકોષો ગોઠવાયેલાં હોય છે.

આકૃતિને ઓળખો.

મોટાભાગની સપુષ્પી વનસ્પતિઓમાં પરિપક્વ ભુણપુટના નિર્માણ માટે કેટલી સંખ્યામાં સમભાજન જનનની જરૂર પડે છે.