નીચેનામાંથી કોના પુષ્પો હંમેશા પરિપુષ્પના એકચક્રમાં છે ?
મુક્તદલા
અદલા
યુક્તદલા
આપેલ બધા જ
જે વનસ્પતિ લાક્ષણિક શ્વસનછિદ્રો ઉત્પન્ન કરે છે અને અપત્ય પ્રસવી છે, તે ............
અપરિપક્વ અંજીર કે ગલકોષ ફળ ..........છે.
સ્વસ્તિક આકારનું વજ્રચક્ર ...........માં જાવા મળે છે.
અંજીરનાં ઉદુમ્બરકનાં રસાળ પુષ્પાધાર અસંખ્ય .....ને આવરે છે.
તુષીનપત્ર ..........દર્શાવે છે.