નીચેનામાંથી કોના પુષ્પો હંમેશા પરિપુષ્પના એકચક્રમાં છે ?

  • A

      મુક્તદલા

  • B

      અદલા

  • C

      યુક્તદલા

  • D

      આપેલ બધા જ

Similar Questions

જે વનસ્પતિ લાક્ષણિક શ્વસનછિદ્રો ઉત્પન્ન કરે છે અને અપત્ય પ્રસવી છે, તે ............

  • [NEET 2017]

અપરિપક્વ અંજીર કે ગલકોષ ફળ ..........છે.

સ્વસ્તિક આકારનું વજ્રચક્ર ...........માં જાવા મળે છે.

અંજીરનાં ઉદુમ્બરકનાં રસાળ પુષ્પાધાર અસંખ્ય .....ને આવરે છે.

તુષીનપત્ર ..........દર્શાવે છે.