સાચા વિધાનો ઓળખો: $(1)$ અર્ધીકરણની પૂર્વાવસ્થા-$I$ દરમિયાન સમજાત રંગસૂત્રો વચ્ચે સાયનેપ્સિસ થાય છે. $(2)$ અર્ધીકરણની ભાજનોત્તરાવસ્થા-$I$ દરમિયાન સેન્ટ્રોમિયરનું વિભાજન થાય છે. $(3)$ સમભાજનની અંત્યાવસ્થા દરમિયાન ત્રાક તંતુઓ સંપૂર્ણપણે અદૃશ્ય થઈ જાય છે. $(4)$ અર્ધીકરણની અંત્યાવસ્થા-$I$ દરમિયાન કોષકેન્દ્રિકા પુનઃ દેખાય છે.

  • A
    માત્ર $(1)$
  • B
    માત્ર $(2)$
  • C
    માત્ર $(1)$ અને $(2)$
  • D
    માત્ર $(1), (3)$ અને $(4)$

Explore More

Similar Questions

કોષ વિભાજન વનસ્પતિઓમાં . . . . . . અને પ્રાણીઓમાં . . . . . . થાય છે.

સમભાજન (mitosis) ની નીચેની ઘટનાઓને યોગ્ય ક્રમમાં ગોઠવો અને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો :
$a.$ રંગસૂત્રોનું વિરુદ્ધ ધ્રુવો તરફ ગતિ
$b.$ તારાકેન્દ્રનું વિરુદ્ધ ધ્રુવો તરફ ગતિ
$c.$ રંગસૂત્રોનું વિષુવવૃત્તીય તલ પર ગોઠવણી
$d.$ કોષકેન્દ્રપટલ અને કોષકેન્દ્રિકાનું પુનઃનિર્માણ

એક વિદ્યાર્થી દ્વારા ખેતરમાંથી લાવવામાં આવેલા છોડમાં ટેલોફેઝ (અંત્યાવસ્થા) તબક્કાનો કોષ જોવામાં આવે છે. તે તેના શિક્ષકને કહે છે કે આ કોષ ટેલોફેઝ તબક્કાના અન્ય કોષો જેવો નથી. તેમાં કોષ પટ્ટિકા (cell plate) નું નિર્માણ થતું નથી અને તેથી આ કોષ અન્ય વિભાજન પામતા કોષોની તુલનામાં વધુ સંખ્યામાં રંગસૂત્રો ધરાવે છે. આના પરિણામે શું થશે?

નીચેનામાંથી કયું કોષચક્રની અવસ્થા તેના કાર્ય સાથે યોગ્ય રીતે સુસંગત નથી?

જ્યારે માનવ કોષોમાં નવા $DNA$ ના સંશ્લેષણ દરમિયાન માધ્યમમાં રેડિયોએક્ટિવ થાયમિન ઉમેરવામાં આવે છે,ત્યારે રેડિયોએક્ટિવ થાયમિનના સંપર્કમાં આવતા જ જે કોષો $S$-તબક્કામાં પ્રવેશે છે,તેમાં નીચેનામાંથી કઈ રંગસૂત્રિકાઓ રેડિયોએક્ટિવ બનશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo