ખેતરમાંથી લાવવામાં આવેલ વનસ્પતિના કોષમાં વિદ્યાર્થીએ ટેલોફેઝ અવસ્થામાં આવેલ કોષ જોયો. તેણે તેના શિક્ષકને ટેલોફેઝ અવસ્થામાં જોવા મળતાં અન્ય કોષો કરતાં અલગ પ્રકારનું જોવા મળે છે તેવું જણાવ્યું. તેમાં કોષરસપટલની ઉત્પત્તિ જોવા મળી નહીં. આથી કોષમાં, બીજા વિભાજન પામતાં કોષો કરતાં વધારે સંખ્યામાં રંગસૂત્રો જોવાં મળ્યાં. આ વસ્તુ ….... માં પરિણમે.
સોમાક્લોનલ ભિન્નતા
પોલીટીની
એન્યુપ્લોઇડી
પોલીપ્લોઇડી
$47$ રંગસૂત્રો ધરાવતી નર વ્યક્તિમાં $X$ રંગસૂત્રના ઉમેરાવાને કારણે જે સ્થિતિ સહન કરે છે તેને કહે છે.
કઈ ખામીથી સજીવ લિંગી દ્રષ્ટિએ વંધ્ય બનતો નથી?
સાચો ઉત્તર પસંદ કરો.
$(i)$ સીકલ સેલ એનીમિયાનું નિયંત્રણ $3$ જોડ જનીનથી થાય છે.
$(ii)$ ટ્રાયોસોમી એ રંગસૂત્રીય ખામી છે.
$(iii)$ ટર્નર્સ સીન્ડ્રોમ ધરાવતો વ્યક્તિમાં $47$ રંગસૂત્રો ધરાવે છે.
યોગ્ય જોડકા જોડો:
કોલમ- $ I$ |
કોલમ- $II$ |
$1.$ કોષરસ વિભાજન ના થવાથી |
$p.$ કોઈ એક ખાસ લક્ષણની આંનુવંશિકતાનો અભ્યાસ |
$2.$ $21$ મી જોડની ટ્રાયસોમી |
$q.$ પોલીપ્લોઈડી |
$3.$ ચયાપચયક ખામી |
$r.$ ડાઉનસિન્ડ્રોમ |
$4.$ પેડિગ્રી અભ્યાસ |
$s.$ ફિનાઈલ કિટોન્યુરીયા |
લેન્ગડોન ડાઉન દ્વારા દર્શાવવામાં આવેલી ખામીનું તે લક્ષણ છે.