પ્રયોગશાળામાં વનસ્પતિપેશી કે અંગોનું સંવર્ધન એટલે .......

  • A

      પ્રાણીસંવર્ધન

  • B

      વનસ્પતિ-સંવર્ધન

  • C

      પ્રાણીગર્ભનું સંવર્ધન

  • D

      ઉપર્યુક્ત ત્રણેય

Similar Questions

ભ્રૂણસંવર્ધન પધ્ધતિ કયા હેતુ માટે ઉપયોગમાં લેવાય છે ?

પેશી સંવર્ધન શાના માટે ઉપયોગી છે?

વનસ્પતિનો જે ભાગનો પેશી સંવર્ધનમાં ઉપયોગ થાય તેને શું કહે છે?

પેશી સંવર્ધનથી વાઈરસ મુક્ત છોડ મેળવવાની ઉત્તમ રીત .....

  • [AIPMT 2006]

$S$ - વિધાન : કોષમાં અવિભેદીત સમૂહને કેલસ કહે છે.

$R$ - કારણ : કેલસ સંવર્ધન માધ્યમમાં વૃદ્ધિપ્રેરકો તરીકે ઑક્ઝિન અને સાયટોકાઇનીન ઉમેરેલાં હોય છે.