$P$ - વિધાન : કેલસ-સંવર્ધન માધ્યમમાં ઑક્સિન અને સાયટોકાઇનીન ઉમેરેલા હોય છે.$Q$ - વિધાન : તેઓ વૃદ્ધિપ્રેરકો છે અને કોષવિભાજનની શરૂઆત કરે છે.

  • A

      વિધાન $P$ અને વિધાન $Q$ બંને સાચાં છે.

  • B

      વિધાન $P$ સાચું છે. વિધાન $Q$ ખોટું છે.

  • C

      વિધાન $P$ ખોટું વિધાન $Q$ સાચું છે.

  • D

      વિધાન $P$ અને વિધાન $Q$ બંને ખોટાં છે.

Similar Questions

ખોરાક સુધારણા કાર્યક્રમમાં એકકીય જાતો મહત્ત્વની છે. કારણ કે તેઓ .

  • [AIPMT 1989]

એવાં પ્રાણીઓ કે જેમનાં $DNA$ કોઈ વધારાનાં જનીના ધરાવવાં અને તેની અભિવ્યક્તિ વ્યક્ત કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તેને ક્યાં નામથી ઓળખવામાં આવે છે ?

$X$ અને $Y$ ની સાચી જોડી પસંદ કરો : 

કૉલમ $X$ કૉલમ $Y$
$(1)$ ઓર્કિડ $(P)$ કોષોનો અવિભેદીત જથ્થો
$(2)$ મીથાયલોફિલસ મીથાયલોટ્રોક્સ $(Q)$ લાઇસીન અને ટ્રિપ્ટ્રોફેનનું બમણું પ્રમાણ
$(3)$ કેલસ $(R)$ પ્રોટીન ઉત્પાદનની ઊંચી ક્ષમતા
$(4)$ મકાઈની સંકર જાતિ $(S)$ ભ્રૂણસંવર્ધન

 

પેશીસંવર્ધન માટે ધ્યાનમાં રાખવાની બાબતો

નીચેનામાંથી કયા સંવર્ધનનો ઉપયોગ આંતર જાતીય સંકરણમાં થાય છે જયાં સંકરીત બીજનો ભ્રૂણપોષ શરૂઆતની અવસ્થામાં જ નાશ પામે છે?