$P$ - વિધાન : કેલસ-સંવર્ધન માધ્યમમાં ઑક્સિન અને સાયટોકાઇનીન ઉમેરેલા હોય છે.$Q$ - વિધાન : તેઓ વૃદ્ધિપ્રેરકો છે અને કોષવિભાજનની શરૂઆત કરે છે.
વિધાન $P$ અને વિધાન $Q$ બંને સાચાં છે.
વિધાન $P$ સાચું છે. વિધાન $Q$ ખોટું છે.
વિધાન $P$ ખોટું વિધાન $Q$ સાચું છે.
વિધાન $P$ અને વિધાન $Q$ બંને ખોટાં છે.
નીચેનામાંથી ક્યો છોડોમાટેને આનુવાંશિક ઇજનેરીનો ઉપયોગ નથી?
ભારતમાં પારજનિનીક રીંગણ ઉત્પાદન કરવાનું કારણ ......
$1990$ માં એડીનોસાઇન ડીએમિનેઝ $(ADA)$ ખામી ધરાવતી ચાર વર્ષની બાળકીને કઈ થેરાપી આપવામાં આવી હતી ?
બેસીલસ થુરીન્જીનેસીસ $(Bt) $ જાત .......માટે ઉપયોગમાં લેવાય છે.
બેસીલસ થુરીન્યુએન્સીસનું ઝેરી દ્રવ્ય....... છે.