$P$ - વિધાન : કેલસ-સંવર્ધન માધ્યમમાં ઑક્સિન અને સાયટોકાઇનીન ઉમેરેલા હોય છે.$Q$ - વિધાન : તેઓ વૃદ્ધિપ્રેરકો છે અને કોષવિભાજનની શરૂઆત કરે છે.
વિધાન $P$ અને વિધાન $Q$ બંને સાચાં છે.
વિધાન $P$ સાચું છે. વિધાન $Q$ ખોટું છે.
વિધાન $P$ ખોટું વિધાન $Q$ સાચું છે.
વિધાન $P$ અને વિધાન $Q$ બંને ખોટાં છે.
ખોરાક સુધારણા કાર્યક્રમમાં એકકીય જાતો મહત્ત્વની છે. કારણ કે તેઓ .
એવાં પ્રાણીઓ કે જેમનાં $DNA$ કોઈ વધારાનાં જનીના ધરાવવાં અને તેની અભિવ્યક્તિ વ્યક્ત કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તેને ક્યાં નામથી ઓળખવામાં આવે છે ?
$X$ અને $Y$ ની સાચી જોડી પસંદ કરો :
કૉલમ $X$ | કૉલમ $Y$ |
$(1)$ ઓર્કિડ | $(P)$ કોષોનો અવિભેદીત જથ્થો |
$(2)$ મીથાયલોફિલસ મીથાયલોટ્રોક્સ | $(Q)$ લાઇસીન અને ટ્રિપ્ટ્રોફેનનું બમણું પ્રમાણ |
$(3)$ કેલસ | $(R)$ પ્રોટીન ઉત્પાદનની ઊંચી ક્ષમતા |
$(4)$ મકાઈની સંકર જાતિ | $(S)$ ભ્રૂણસંવર્ધન |
પેશીસંવર્ધન માટે ધ્યાનમાં રાખવાની બાબતો
નીચેનામાંથી કયા સંવર્ધનનો ઉપયોગ આંતર જાતીય સંકરણમાં થાય છે જયાં સંકરીત બીજનો ભ્રૂણપોષ શરૂઆતની અવસ્થામાં જ નાશ પામે છે?