$P$ - વિધાન : કેલસ-સંવર્ધન માધ્યમમાં ઑક્સિન અને સાયટોકાઇનીન ઉમેરેલા હોય છે.$Q$ - વિધાન : તેઓ વૃદ્ધિપ્રેરકો છે અને કોષવિભાજનની શરૂઆત કરે છે.

  • A

      વિધાન $P$ અને વિધાન $Q$ બંને સાચાં છે.

  • B

      વિધાન $P$ સાચું છે. વિધાન $Q$ ખોટું છે.

  • C

      વિધાન $P$ ખોટું વિધાન $Q$ સાચું છે.

  • D

      વિધાન $P$ અને વિધાન $Q$ બંને ખોટાં છે.

Similar Questions

નીચેનામાંથી ક્યો છોડોમાટેને આનુવાંશિક ઇજનેરીનો ઉપયોગ નથી?

ભારતમાં પારજનિનીક રીંગણ ઉત્પાદન કરવાનું કારણ ......

$1990$ માં એડીનોસાઇન ડીએમિનેઝ $(ADA)$ ખામી ધરાવતી ચાર વર્ષની બાળકીને કઈ થેરાપી આપવામાં આવી હતી ?

બેસીલસ થુરીન્જીનેસીસ $(Bt) $ જાત .......માટે ઉપયોગમાં લેવાય છે.

બેસીલસ થુરીન્યુએન્સીસનું ઝેરી દ્રવ્ય....... છે.