વનસ્પતિ પેશીસંવર્ધનમાં કઈ પ્રક્રિયાને કારણે માધ્યમના કદમાં ઘટાડો થાય છે?

  • A

      વાતવિનિમય

  • B

      કલ્ચર (સંવર્ધન) મૃત બનવાની

  • C

    $UV$ -કિરણોથી માધ્યમને નુકસાન થવાની

  • D

      બાષ્પીભવન

Similar Questions

Meloidegyne incognitia સજીવ કયાં સમુદાયમાં આવે છે?

ડાયાબિટીસના દર્દીઓમાં પોર્સિન ઇન્સ્યુલિન ઉપયોગ કરવાના ગેરલાભ છે?

લીમ્ફોસાઈટ્સ.......

આંતરરાષ્ટ્રીય કંપની અને બીજી સંસ્થાઓ દ્વારા જૈવસ્ત્રોનો ઈજારા વગર ઉપયોગને શું કહેવાય છે?

નીચેના પૈકી દૈહિક સંકરણનું ઉદાહરણ કયું છે?