નીચે આપેલ પૈકી કયું ભ્રૂણ-સંવર્ધનનું પ્રયોજન છે ?

  • A

      કોષોમાં જૈવભારનું નિર્માણ

  • B

      જીવરસનું અલગીકરણ

  • C

      પ્રાંકુરોનું પુનસર્જન

  • D

      સુષુપ્ત બીજમાં પ્રાંકુરનો વિકાસ

Similar Questions

નીચેનામાંથી કયું એન્ટિબાયોટીક માટે સાચું નથી?

"સોનેરી ચોખા"ની જાત શાના વડે સમૃદ્ધ (ભરપૂર) છે?

કેલસ અને સસ્પેન્શન બંનેમાં સામાન્ય રીતે વપરાતો ઑક્ઝિન.

આંતરરાષ્ટ્રીય કંપની અને બીજી સંસ્થાઓ દ્વારા જૈવસ્ત્રોનો ઈજારા વગર ઉપયોગને શું કહેવાય છે?

જો પ્રોબનો ન્યુકિલઓટાઈડ કમ $3' - ATCAGC - 5'$ હોય તો તે નીચેનામાંથી કઈ શૃંખલા સાથે જોડાશે ?