વનસ્પતિ-પેશીસંવર્ધન પદ્ધતિમાં નીચેનામાંથી કઈ ઘટના આવશ્યક છે ?
કોષો કે પેશીઓના જૈવભારમાં ઘટાડો
માધ્યમનાં પોષકદ્રવ્યોમાં વધારો
માધ્યમના કદમાં વધારો
કોષો કે પેશીઓના જૈવભારમાં વધારો
રોઝી ગાયના એક લિટર દૂધમાં ...... ગ્રામ માનવ પ્રોટીન હોય છે.
ભારતમાં પારજનિનીક રીંગણ ઉત્પાદન કરવાનું કારણ ......
$S$ - વિધાન : ઑર્કિડના બીજમાં રહેલા ભ્રૂણને બહાર કાઢી સંવર્ધન માધ્યમમાં ઉછેરવામાં આવે છે.
$R $- કારણ : ઑર્કિડ જેવી કેટલીક વનસ્પતિઓના બીજમાં સંચિત ખોરાક હોતો નથી.
પારજનીનિક બૅક્ટરિયા શું છે? કોઈ એક ઉદાહરણ દ્વારા વર્ણન કરો.
$X$ અને $Y$ ની સાચી જોડી પસંદ કરો :
કૉલમ $X$ | કૉલમ $Y$ |
$(1)$ કેલસ સંવર્ધન | $(P)$ સંકર પ્રાંકુરપ્રાપ્તિ |
$(2)$ સસ્પેશન સંવર્ધન | $(Q)$ વિભેદિત જથ્થો |
$(3)$ ભ્રૂણસંવર્ધન | $(R)$ અવિભેદીત જથ્થો |