વનસ્પતિ-પેશીસંવર્ધન પદ્ધતિમાં નીચેનામાંથી કઈ ઘટના આવશ્યક છે ?

  • A

      કોષો કે પેશીઓના જૈવભારમાં ઘટાડો

  • B

      માધ્યમનાં પોષકદ્રવ્યોમાં વધારો

  • C

      માધ્યમના કદમાં વધારો

  • D

      કોષો કે પેશીઓના જૈવભારમાં વધારો

Similar Questions

રોઝી ગાયના એક લિટર દૂધમાં ...... ગ્રામ માનવ પ્રોટીન હોય છે.

ભારતમાં પારજનિનીક રીંગણ ઉત્પાદન કરવાનું કારણ ......

$S$ - વિધાન : ઑર્કિડના બીજમાં રહેલા ભ્રૂણને બહાર કાઢી સંવર્ધન માધ્યમમાં ઉછેરવામાં આવે છે.

$R $- કારણ : ઑર્કિડ જેવી કેટલીક વનસ્પતિઓના બીજમાં સંચિત ખોરાક હોતો નથી.

પારજનીનિક બૅક્ટરિયા શું છે? કોઈ એક ઉદાહરણ દ્વારા વર્ણન કરો.

$X$ અને $Y$ ની સાચી જોડી પસંદ કરો : 

કૉલમ $X$ કૉલમ $Y$
$(1)$ કેલસ સંવર્ધન $(P)$ સંકર પ્રાંકુરપ્રાપ્તિ
$(2)$ સસ્પેશન સંવર્ધન $(Q)$ વિભેદિત જથ્થો
$(3)$ ભ્રૂણસંવર્ધન $(R)$ અવિભેદીત જથ્થો