ભારતમાં પારજનિનીક રીંગણ ઉત્પાદન કરવાનું કારણ ......

  • A

    ખનીજનું પ્રમાણ વધારવા

  • B

    દુષ્કાળ પ્રતિરોધક

  • C

    કીટક પ્રતિરોધક

  • D

    કુલ આયુષ્ય વધારવા

Similar Questions

એક દર્દીમાં (જેમાં $ADA$ જનીનનો અભાવ છે.) કાર્યાત્મક એડેનોસિન ડિમિનેઝને પ્રસારીત કરવામાં આવે તો લોહીની કોષિકાઓ કઈ માનવામાં આવે છે?

માનવ ઇસ્યુલિનના બે પોલીપેટાઇડ એકબીજા સાથે કોના દ્વારા જોડાયેલ છે?

ઈ. કોલાઈ ......ના ઉત્પાદનમાં ઉપયોગી છે.

$A :$ કૅલસ સંવર્ધનની સાપેક્ષે સસ્પેન્શન સંવર્ધન વૃદ્ધિ ઝડપી થાય છે.

$R :$ રોટરી શેકરમાં માધ્યમમાં કલ્ચરને હલાવવાથી દ્રવ્યોનું મિશ્રણ અને વાતવિનિમય સરળતાથી થઈ શકે છે.

કીટકના શરીરના કયા ભાગમાં આલ્કલી $pH$ હોય છે ?