કેલસ અને સસ્પેન્શન સંવર્ધન શા માટે પ્રયોજવામાં આવે છે ?

  • A

      જનીન પરિવર્તીત વનસ્પતિનું નિર્માણ કરવા માટે

  • B

      કોષોના જૈવભારનું નિર્માણ કરવા માટે

  • C

      પ્રાંકુરોનું પુનઃજનન કરવા માટે

  • D

      આપેલ પૈકી બધા માટે

Similar Questions

કૂક તેલનાં હાઈડ્રોકાર્બનને પચાવીને ક્રૂડ તેલનાં સ્પિલ્સને સાફ કરવા માટે વપરાતા આનુવાંશિક એન્જિનિયર્ડ માઈક્રોલનું નામ આપો.

એમ્ફિસેમાની સારવાર માટે ઉપયોગી પ્રોટીન છે.

જનીનિક ઈજનેરી વિદ્યા દ્વારા બૅક્ટરિયામાં માનવ પ્રોટીન બનાવવાનું શક્ય બન્યું છે. કારણ કે ..... .

  • [AIPMT 2005]

$P$ - વિધાન : કેલસ-સંવર્ધન માધ્યમમાં ઑક્સિન અને સાયટોકાઇનીન ઉમેરેલા હોય છે.$Q$ - વિધાન : તેઓ વૃદ્ધિપ્રેરકો છે અને કોષવિભાજનની શરૂઆત કરે છે.

$1990$ માં એડીનોસાઇન ડીએમિનેઝ $(ADA)$ ખામી ધરાવતી ચાર વર્ષની બાળકીને કઈ થેરાપી આપવામાં આવી હતી ?