નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ પ્રરોહાગ્રમાંથી કેલસનું નિર્માણ કરવા વપરાય છે?

  • A

    $2, 4 - D$

  • B

    બેન્ઝાઈલ એમિનો પુરીન (BAP)

  • C

    ડીફોર્માયલેઝ

  • D

    જીબરેલિક એસિડ

Similar Questions

માછલી કયા જીવનને અનુકૂલિત છે ?

પ્રોટોપ્લાસ્ટમાં આ ભાગ ન હોય.

પારજનીનિક પ્રાણીઓ એ શું છે ? તેમનો ઉપયોગ કઈ રીતે થઈ શકે છે ? 

$ECO$ $ RI $ રિટ્રીકશન ઉત્સેચકનો ગુણધર્મ ......છે.

વિકાસશીલ દેશોમાં વધુ ફેલાવો ધરાવતા રતાંધળાપણાના રોગને નિવારવામાં ઉપયોગી જનીન પરિવર્તિત ખોરાકની જાતિ..

  • [AIPMT 2008]