$S$ - વિધાન: પેરામિશિયમમાં આકુંચક રસધાની ઉત્સર્જનનું કાર્ય કરે છે.
$R$ - કારણ: પ્લેનેરિયામાં જ્યોતકોષો (flame cells) આવેલા હોય છે,જે ઉત્સર્જનનું કાર્ય કરે છે.

  • A
    $S$ અને $R$ બંને સાચા છે અને $R$ એ $S$ ની સાચી સમજૂતી છે.
  • B
    $S$ અને $R$ બંને સાચા છે,પરંતુ $R$ એ $S$ ની સાચી સમજૂતી નથી.
  • C
    $S$ સાચું છે અને $R$ ખોટું છે.
  • D
    $S$ ખોટું છે અને $R$ સાચું છે.

Explore More

Similar Questions

ક્ષાર ઉત્સર્જન કરતી ગ્રંથીઓ . . . . . . માં જોવા મળે છે.

નીચેનામાંથી કઈ જોડી તેની સામે દર્શાવેલ અંગોની શ્રેણીમાં યોગ્ય રીતે બંધબેસે છે?

$A$: પેરામેશિયમમાં આકુંચક રસધાની ઉત્સર્જનનું કાર્ય કરે છે.
$R$: પ્લેનેરિયામાં જ્યોતકોષો (flame cells) આવેલા હોય છે જે ઉત્સર્જનનું કાર્ય કરે છે.

મૂત્રપિંડ (Kidneys) એ કોના ઉત્સર્જનના અંગો છે?

નીચેનાને જોડો:
પ્રાણી ઉત્સર્જન અંગ/એકમ
$(a)$ બેલેનોગ્લોસસ $(i)$ મેટાનેફ્રીડિયા
$(b)$ જળો $(ii)$ નેફ્રીડિયા
$(c)$ તીડ $(iii)$ જ્યોત કોષો
$(d)$ લીવર ફ્લુક $(iv)$ ગેરહાજર
$(e)$ સી અર્ચિન $(v)$ માલ્પિઘિયન નલિકા
$(f)$ પાયલા $(vi)$ પ્રોબોસિસ ગ્રંથિ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo