$A$: પેરામેશિયમમાં આકુંચક રસધાની ઉત્સર્જનનું કાર્ય કરે છે.
$R$: પ્લેનેરિયામાં જ્યોતકોષો (flame cells) આવેલા હોય છે જે ઉત્સર્જનનું કાર્ય કરે છે.

  • A
    $A$ અને $R$ બંને સાચાં છે અને $R$ એ $A$ ની સાચી સમજૂતી છે.
  • B
    $A$ અને $R$ બંને સાચાં છે,પરંતુ $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી.
  • C
    $A$ સાચું છે અને $R$ ખોટું છે.
  • D
    $A$ ખોટું છે અને $R$ સાચું છે.

Explore More

Similar Questions

મીઠા પાણીની અસ્થિમત્સ્ય (bony fishes) પાણીનું સંતુલન કેવી રીતે જાળવે છે?

. . . . . . માં ઉત્સર્જનની એકમાત્ર પદ્ધતિ નલિકાકાર સ્ત્રાવ (Tubular secretion) છે.

સંધિપાદ (Arthropods) ના ઉત્સર્જન અંગો કયા છે?

સાચી જોડી પસંદ કરો.
સ્તંભ-$I$સ્તંભ-$II$
$(a)$ આદિમૂત્રપિંડ (Protonephridia)$(I)$ ઝીંગા જેવા ક્રસ્ટેશિયન્સમાં.
$(b)$ ઉત્સર્ગિકાઓ (Nephridia)$(II)$ પૃથુકૃમિ,રોટિફર્સ,એમ્ફિઓક્સસમાં.
$(c)$ માલ્પિઘિયન નલિકાઓ$(III)$ વંદા સહિતના કીટકોમાં.
$(d)$ હરિત ગ્રંથિઓ (Green glands)$(IV)$ અળસિયા અને અન્ય નૂપુરક સમુદાયના પ્રાણીઓમાં.

સાચો વિકલ્પ પસંદ કરો:
$(1)$ ઝિંગામાં ઉત્સર્ગઅંગ હરિતપિંડ / માલ્પિધિયન નલિકાઓ છે.
$(2)$ રેનીનનો સ્ત્રાવ $JGA$ / ધમનીની દીવાલમાંથી થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo