નીચેનામાંથી કયું વિધાન $LAB$ ની અગત્યતા દર્શાવતું નથી?

  • A
    $LAB$ વિટામિન $B_{12}$ નું પ્રમાણ વધારીને દૂધની પોષણક્ષમતામાં વધારો કરે છે.
  • B
    $LAB$ દ્વારા ઉત્પન્ન થતા એસિડ દૂધના પ્રોટીનનું સ્કંદન (coagulation) કરે છે.
  • C
    તેઓ લિપિડનું આંશિક પાચન કરે છે.
  • D
    $LAB$ રોગકારક બૅક્ટેરિયા સામે રક્ષણ આપે છે.

Explore More

Similar Questions

સાચા વિધાનો પસંદ કરો.
$(i)$ ઢોસા અને ઈડલીનું આથવણ યીસ્ટ દ્વારા થાય છે.
$(ii)$ $Saccharomyces \text{ } cerevisiae$ એક યીસ્ટ છે.
$(iii)$ $LAB$ વિટામિન $B_{12}$ ની ગુણવત્તામાં વધારો કરે છે.
$(iv)$ વ્હિસ્કી અને બ્રાન્ડી એ આથવણયુક્ત પીણાં છે જે નિસ્યંદન વગર ઉત્પન્ન થાય છે.

$S$ - વિધાન: $LAB$ દૂધનું દહીંમાં રૂપાંતર કરે છે.
$R$ - કારણ: $LAB$ દ્વારા એસિડ ઉત્પન્ન થાય છે.

પામ ઉપરાંત,કઈ અન્ય વનસ્પતિને આથવણ પ્રક્રિયામાંથી પસાર કરીને તેમાંથી ખાદ્યસામગ્રી બનાવવામાં આવે છે?

લેક્ટિક ઍસિડ બૅક્ટેરિયા $(LAB)$ દ્વારા દૂધમાં કયા વિટામિનનું પ્રમાણ વધે છે?

દૂધનું દહીંમાં રૂપાંતર કોની જૈવિક પ્રવૃત્તિ દ્વારા થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo