આથવણની ક્રિયામાં મહત્ત્વનો ભાગ કોણ ભજવે છે ?

  • A

      પ્રજીવ

  • B

      સૂક્ષ્મ સજીવો

  • C

      બહુકોષકેન્દ્રી સજીવો

  • D

      $(A), (B) $ અને $ (C)$  ત્રણેય

Similar Questions

પેનિસિલિન એન્ટિબાયોટીક .......... માંથી મેળવવામાં આવે છે.

એન્ટિબાયોટિક્સ સંદર્ભે સાચું વિધાન પસંદ કરો.

$(i)$ ફ્લેમિંગ, ચેઈન અને ફ્લોરેને 1948માં નોબલ પ્રાઈઝ આપવામાં આવ્યું હતુ. 

$(ii)$ એન્ટિબાયોટિક્સે આપણી ઘાતક રોગોની સારવાર ક્ષમતા વધારી છે.

$(iii)$ પેનિસિલિન વિશ્વ યુદ્ધ માં અમેરિકન સૈનિકોની સારવાર માટે વપરાયી હતી.

મહત્તમ આલ્કોહોલ ઘટકો ધરાવતાં આથવણ કરેલાં પીણાં

ખોટી જોડ પસંદ કરો

ખાલી જગ્યા માટે વિકલ્પ પસંદ કરો.

$(I)$ ઈથેનોલનું નિર્માણ $...a...$ દ્વારા થાય છે.

$(II)$ મોટા પ્રમાણમાં ઔદ્યોગિક ક્ષેત્રે આલ્કોહોલીય પીણાં જેમાં બનેછે. તેને $...b...$ કહે છે.

$(III)$ પેનીસીલીનની શોધ $...c...$ એ કરી.

$(IV)$ $LAB$ આપણને $...d...$ ના નુકશાનકારક બેક્ટરિયાથીબચાવે છે.