આથવણની ક્રિયામાં મહત્ત્વનો ભાગ કોણ ભજવે છે ?
પ્રજીવ
સૂક્ષ્મ સજીવો
બહુકોષકેન્દ્રી સજીવો
$(A), (B) $ અને $ (C)$ ત્રણેય
પેનિસિલિન એન્ટિબાયોટીક .......... માંથી મેળવવામાં આવે છે.
એન્ટિબાયોટિક્સ સંદર્ભે સાચું વિધાન પસંદ કરો.
$(i)$ ફ્લેમિંગ, ચેઈન અને ફ્લોરેને 1948માં નોબલ પ્રાઈઝ આપવામાં આવ્યું હતુ.
$(ii)$ એન્ટિબાયોટિક્સે આપણી ઘાતક રોગોની સારવાર ક્ષમતા વધારી છે.
$(iii)$ પેનિસિલિન વિશ્વ યુદ્ધ માં અમેરિકન સૈનિકોની સારવાર માટે વપરાયી હતી.
મહત્તમ આલ્કોહોલ ઘટકો ધરાવતાં આથવણ કરેલાં પીણાં
ખોટી જોડ પસંદ કરો
ખાલી જગ્યા માટે વિકલ્પ પસંદ કરો.
$(I)$ ઈથેનોલનું નિર્માણ $...a...$ દ્વારા થાય છે.
$(II)$ મોટા પ્રમાણમાં ઔદ્યોગિક ક્ષેત્રે આલ્કોહોલીય પીણાં જેમાં બનેછે. તેને $...b...$ કહે છે.
$(III)$ પેનીસીલીનની શોધ $...c...$ એ કરી.
$(IV)$ $LAB$ આપણને $...d...$ ના નુકશાનકારક બેક્ટરિયાથીબચાવે છે.