પેનિસિલિન એન્ટિબાયોટીક .......... માંથી મેળવવામાં આવે છે.
વાઈરસ
બેક્ટેરિયા
ફૂગ
પ્રજીવ
સ્ટ્રેપ્ટોકાઈનેઝ કયા સજીવમાંથી મેળવવામાં આવે છે ?
$A$ - એન્ટિબાયોટીકની શોધ એલેકઝેન્ડર ફ્લેમીંગ નામના વૈજ્ઞાનિકકરી.
$R$ - મિથેનોજેનીક બેકટેરિયાની મદદથી અનાજ અને ફળોનાંરસમાંથી ઈથેનોલનું ઉત્પાદન થાય છે.
સેકેરેમાયસીસ સેરેવેસી ......નાનિર્માણ માં ઉપયોગી છે.
$S - $ વિધાન :એલેક્ઝાન્ડર ફ્લેમીંગે પેનિસિલીનની તીવ્ર ઉપયોગિતા પ્રસ્થાપિત કરેલી.
$R - $ કારણ :એલેકેઝાન્ડર ફ્લેમિંગે પેનિસિલીનની શોધ કરી હતી.
નીચેનામાંથી કયાં ઉત્સેચકનો ઉપયોગ ફુટજયુસને શુધ્ધ કરવા થાય છે ?
$(i)$ લાઈપેઝ
$(ii)$ પ્રોટીએઝ
$(iii)$ $RNase$
$(iv)$ પેક્ટિનેઝ