વિધાન $A$ :દર્દીઓના અંગપ્રત્યારોપણમાં સાયક્લોસ્પોરીન $-A$ નો ઉપયોગ થાય છે. 

કારણ $R$ :તે રુધિરમાં કોલેસ્ટૅરોલનું પ્રમાણ ઘટાડે છે. 

વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

  • A

    $  A$ અને $R$ બંને સાચાં છે અને $R$ એ $A$ ની સાચી સમજૂતી છે.

  • B

      $A$ અને $R $ બંને સાચાં છે પરંતુ $R $ એ $A$ ની સાચી સમજૂતી નથી.

  • C

    $  A$  સાચું અને $ R $ ખોટું છે.

  • D

    $  A$  ખોટું અને $R$ સાચું છે.

Similar Questions

આપેલ આકૃતિમાં શું દર્શાવેલું છે ?

દદીઓના અંગપ્રત્યારોપણમાં પ્રતિકારકતા ઘટાડનાર ઘટક કયો છે ?

નીચે આપેલ પૈકી સંગત જોડ કઇ છે ?

કયા વૈજ્ઞાનિકે પેનિસિલનનાં ઉત્પાદનમાં સુધારા કરી તેની તીવ્ર અસરકારકતા પ્રસ્થાપિત કરી ?

કોનુ કાર્ય રૂધિરમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડવાનું છે ?