નીચે આપેલ ન્યુમોનિયા સાથે સંકળાયેલ છે.

  • A

      વાયુકોષ્ઠીય દીવાલમાં બળતરા થાય છે.

  • B

      શ્વાસવાહિકાઓ રૂંધાય છે.

  • C

      શ્વાસવાહિનીઓમાં અવરોધ સર્જાય છે.

  • D

      આપેલ તમામ

Similar Questions

ન્યુમોનિયાથી બચવા માટે.........

વિધાન $A$ : ન્યુમોનિયા શ્વસનમાર્ગની ગંભીર બીમારી છે.

કારણ $R$ : વાયુકોષ્ઠ અને શ્વાસવાહિકાઓમાં એકઠાં થતા પ્રવાહીથી ફેફસાંમાં પૂરતો ઓક્સિજન મળતો નથી.

વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

નીચે આપેલાં પૈકી કયું લક્ષણ ન્યુમોનિયાનું છે?

ન્યુમોનિયા રોગ માટે જવાબદાર રોગકારકનો આકાર કેવો છે ?

વીડાલ - ટેસ્ટ શાના માટે કરવામાં આવે છે?