નીચે આપેલ ન્યુમોનિયા સાથે સંકળાયેલ છે.
વાયુકોષ્ઠીય દીવાલમાં બળતરા થાય છે.
શ્વાસવાહિકાઓ રૂંધાય છે.
શ્વાસવાહિનીઓમાં અવરોધ સર્જાય છે.
આપેલ તમામ
ન્યુમોનિયાથી બચવા માટે.........
વિધાન $A$ : ન્યુમોનિયા શ્વસનમાર્ગની ગંભીર બીમારી છે.
કારણ $R$ : વાયુકોષ્ઠ અને શ્વાસવાહિકાઓમાં એકઠાં થતા પ્રવાહીથી ફેફસાંમાં પૂરતો ઓક્સિજન મળતો નથી.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?
નીચે આપેલાં પૈકી કયું લક્ષણ ન્યુમોનિયાનું છે?
ન્યુમોનિયા રોગ માટે જવાબદાર રોગકારકનો આકાર કેવો છે ?
વીડાલ - ટેસ્ટ શાના માટે કરવામાં આવે છે?