વિધાન $A$ : ન્યુમોનિયા શ્વસનમાર્ગની ગંભીર બીમારી છે.
કારણ $R$ : વાયુકોષ્ઠ અને શ્વાસવાહિકાઓમાં એકઠાં થતા પ્રવાહીથી ફેફસાંમાં પૂરતો ઓક્સિજન મળતો નથી.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?
$ A$ અને $R$ બંને સાચાં છે અને $R$ એ $A$ ની સાચી સમજૂતી છે.
$ A$ અને $R$ બંને સાચાં છે પરંતુ $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી.
$ A$ સાચું અને $R$ ખોટું છે.
$ A$ ખોટું અને $R$ સાચું છે.
ન્યુમોનિયાથી બચવા માટે.........
ફેફસાંની ગંભીર બીમારી કઈ છે?
ક્યો રોગ એ જીવાણુથી થતો નથી?
નીચે આપેલ ન્યુમોનિયા સાથે સંકળાયેલ છે.
....... નાં આધારે ટાઈફોઈડને ટાઈફોઈડ મેરી કહે છે.