વિધાન $A$ : ન્યુમોનિયા શ્વસનમાર્ગની ગંભીર બીમારી છે.

કારણ $R$ : વાયુકોષ્ઠ અને શ્વાસવાહિકાઓમાં એકઠાં થતા પ્રવાહીથી ફેફસાંમાં પૂરતો ઓક્સિજન મળતો નથી.

વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

  • A

    $  A$ અને $R$ બંને સાચાં છે અને $R$ એ $A$ ની સાચી સમજૂતી  છે.

  • B

    $  A$ અને $R$ બંને સાચાં છે પરંતુ $R$ એ $A$ ની સાચી સમજૂતી  નથી.

  • C

    $  A$ સાચું અને $R$ ખોટું છે.

  • D

    $  A$ ખોટું અને $R$ સાચું છે.

Similar Questions

ન્યુમોનિયાથી બચવા માટે.........

ફેફસાંની ગંભીર બીમારી કઈ છે?

ક્યો રોગ એ જીવાણુથી થતો નથી?

નીચે આપેલ ન્યુમોનિયા સાથે સંકળાયેલ છે.

....... નાં આધારે ટાઈફોઈડને ટાઈફોઈડ મેરી કહે છે.