દર્દીનાં ગળફાથી ફેલાતો રોગ :

  • A

      શરદી

  • B

      મેલેરિયા

  • C

      કેન્સર

  • D

      ન્યુમોનિયા

Similar Questions

નીચે આપેલ ન્યુમોનિયા સાથે સંકળાયેલ છે.

કઈ બીમારીમાં વાયુકોષ્ઠો અને શ્વાસવાહિકાઓમાં પ્રવાહી એકઠું થાય છે?

$S -$ વિધાન : ટાઇફોઇડની સારવાર ઍન્ટિબાયોટિક દ્વારા થાય છે.

$R -$ કારણ : ટાઇફોઇડ બૅક્ટેરિયાજન્ય રોગ છે.

ટાઇફૉઇડ એ .........

ન્યુમોનીયાનો ચેપ તેના દ્વારા થાય