દર્દીનાં ગળફાથી ફેલાતો રોગ :
શરદી
મેલેરિયા
કેન્સર
ન્યુમોનિયા
નીચે આપેલ ન્યુમોનિયા સાથે સંકળાયેલ છે.
કઈ બીમારીમાં વાયુકોષ્ઠો અને શ્વાસવાહિકાઓમાં પ્રવાહી એકઠું થાય છે?
$S -$ વિધાન : ટાઇફોઇડની સારવાર ઍન્ટિબાયોટિક દ્વારા થાય છે.
$R -$ કારણ : ટાઇફોઇડ બૅક્ટેરિયાજન્ય રોગ છે.
ટાઇફૉઇડ એ .........
ન્યુમોનીયાનો ચેપ તેના દ્વારા થાય