$S -$ વિધાન : ટાઇફોઇડની સારવાર ઍન્ટિબાયોટિક દ્વારા થાય છે.

$R -$ કારણ : ટાઇફોઇડ બૅક્ટેરિયાજન્ય રોગ છે.

  • A

    $  S$ અને $R$ બંને સાચા છે, $R$ એ $S$ ની સમજૂતી છે.

  • B

    $  S$ અને $R$ બંને સાચા છે, પરંતુ $R$ એ $S$ ની સમજૂતી નથી.

  • C

    $  S$ સાચું છે અને $R$ ખોટું છે.

  • D

    $  S$ ખોટું છે અને $R$ સાચું છે.

Similar Questions

ન્યુમોનિયા રોગ વિશે સમજાવો.

ટાઇફોઈડ વિશે સમજાવો. 

વિધાન $A$ : ન્યુમોનિયા શ્વસનમાર્ગની ગંભીર બીમારી છે.

કારણ $R$ : વાયુકોષ્ઠ અને શ્વાસવાહિકાઓમાં એકઠાં થતા પ્રવાહીથી ફેફસાંમાં પૂરતો ઓક્સિજન મળતો નથી.

વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

દર્દીનાં ગળફાથી ફેલાતો રોગ :

નીચે આપેલ ન્યુમોનિયા સાથે સંકળાયેલ છે.