$S -$ વિધાન : તરુણાવસ્થા $12$ થી $18$ વર્ષની વચ્ચેનો સમય છે.

$R -$ કારણ : તરુણાવસ્થા ઉત્તેજના અને સાહસ માટે કુતૂહલતા જરૂરી બને છે.

  • A

    $  S$ અને $R$ બંને સાચા છે, $R$ એ $S$ ની સમજૂતી છે.

  • B

    $  S$ અને $R$ બંને સાચા છે, પરંતુ $R$ એ $S$ ની સમજૂતી નથી.

  • C

    $  S$ સાચું છે અને $R$ ખોટું છે.

  • D

    $  S$ ખોટું છે અને $R$ સાચું છે.

Similar Questions

વધુ તણાવ અને અનિંદ્રાની પરિસ્થિતિને દૂર કરવા નીચેનામાંથી કેટલા પદાર્થોનો ઉપયોગ કરી શકાય. 
અફીણ, ચરસ, ગાંજો, મોર્ફીન, બાર્બીટયુરેટ, હેરોઈન કોકેન, એમ્ફિટેમાઈન્સ, બેન્ઝોડાયએઝપાઈન, $LSD$

નીચે આપેલ વનસ્પતિ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

તે સામાન્ય રીતે હૃદય-પરિવહન તંત્ર પર થતી અસર માટે જાણીતા છે.

કઈ વનસ્પતિમાંથી કેનાબિનોઇડ્સ મેળવવામાં આવે છે ? કોઈ પણ બે કેનાબિનોઇડ્સના નામ જણાવો. આ પદાર્થથી શરીરના કયાં અંગોને અસર થાય છે ? 

નીચે દર્શાવેલ વનસ્પતિની પુષ્ય ધરાવતી શાખામાંથી કયા પ્રકારનું રસાયણ મેળવાય છે? 

  • [NEET 2014]