$S$ - વિધાન: તરુણાવસ્થા એ $12$ થી $18$ વર્ષની ઉંમર વચ્ચેનો સમયગાળો છે.
$R$ - કારણ: તરુણાવસ્થા દરમિયાન ઉત્તેજના અને સાહસ માટેની જિજ્ઞાસા જરૂરી બને છે.

  • A
    $S$ અને $R$ બંને સાચા છે,અને $R$ એ $S$ ની સાચી સમજૂતી છે.
  • B
    $S$ અને $R$ બંને સાચા છે,પરંતુ $R$ એ $S$ ની સાચી સમજૂતી નથી.
  • C
    $S$ સાચું છે અને $R$ ખોટું છે.
  • D
    $S$ ખોટું છે અને $R$ સાચું છે.

Explore More

Similar Questions

નિકોટીન એક આલ્કલોઇડ છે જે ધૂમ્રપાન દ્વારા શરીરમાં પ્રવેશે છે. નીચેનામાંથી કેટલી લાક્ષણિકતાઓ તેની અસરો સાથે સંકળાયેલી છે?
$(i)$ રુધિરનું દબાણ વધારે છે
(ii) શ્વસન દર ઘટાડે છે
(iii) ફેફસાં,ગળા અને મૂત્રાશયનું કેન્સર પ્રેરે છે
(iv) એલર્જી પ્રેરે છે
$(v)$ એમ્ફિસેમાનું નિર્માણ કરી શકે છે
(vi) રુધિરમાં $O_2$ નું પ્રમાણ ઘટાડે છે

નીચેનામાંથી કયું અફીણયુક્ત માદક દ્રવ્ય (opiate narcotic) છે?

નીચેનામાંથી કયું ઔષધ $Cannabis \text{ } indica$ (કેનાબિસ ઇન્ડિકા) માંથી મળતું નથી?

અફીણના ડોડામાં ચીરો પાડીને મેળવવામાં આવતા લેટેક્સ (ક્ષીર) નો રંગ કેવો હોય છે?

કેફીન,કોકેઈન અને એમ્ફેટામાઈન એ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo